મૂળી તાલુકાનાં સરા ગામે આવેલ મેલડીમાં મંદિર લાખોનાં ખર્ચે તૈયાર થયુ છે જેનો 3 થી 5 નવેમ્બર ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો જેમાં શોભાયાત્રા,યજ્ઞ,આનંદ મેળો સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો આ પ્રસંગે મંદિરનાં ભુવા ચંદ્રકાંતભાઇ દોષી,મૂળી સ્વામિનારાયણ મંદિરનાં મહંત હરીપ્રકાશદાસજી સ્વામી આત્મપ્રકાશદાસજી સ્વામી સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાબરકાંઠા: હરિદ્વાર મફતમાં કથા સંભળાવવાના બહાને વડાલી તથા આજુબાજુના નાગરિકો સાથે છેતરપિંડી
સાબરકાંઠા: હરિદ્વાર મફતમાં કથા સંભળાવવાના બહાને વડાલી તથા આજુબાજુના નાગરિકો સાથે છેતરપિંડી
ખંભાતમાં માથામાં નારીયેળ મારી દેતાં ત્રણ મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ
ખંભાતમાં અગાઉના ઝધડાની રીસ રાખી સાસરીયાઓએ એકને માથામાં નારીયેળ મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા...
''कौन राधामोहन? ज़्यादा चूं- चपड़ करेगा तो राजस्थान में जूते खायेगा'' बीजेपी प्रभारी के 'चूहे' वाले बयान पर बेनीवाल का पलटवार
खींवसर में हनुमान बेनीवाल की हार के बाद राजस्थान के सियासी माहौल में तनाव जैसा माहौल है....
રાઠોડ મંત્રી બન્યા બાદ ચિત્રા વાળાએ શિંદે અને ભાજપ વચ્ચે ખોલ્યો મોરચો
મહારાષ્ટ્રમાં, લાંબા સમયની રાહ પછી કેબિનેટનું વિસ્તરણ થયું, પરંતુ કેટલાક ‘કલંકિત’...
ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા હાઇવે રોડથી લઈને આવડમાતાના મંદિર સુધી બાઇક અને પગપાળા રેલી યોજાઈ
ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા હાઇવે રોડથી લઈને આવડમાતાના મંદિર સુધી બાઇક અને પગપાળા રેલી યોજાઈ