રવિવારના દિવસે નક્કી થયેલ મુજબ સરકારી ઇમારતો અને કચેરીઓમાં સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ગોધરા કલેકટર કચેરી ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કલેકટર આશિષ કુમાર,નિવાસી જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમા સહિત કલેકટર કચેરી ખાતે ફરજ બજાવતા તમામ અધિકારીઓ તથા કર્મચારીઓએ કલેકટર કચેરી ગોધરાના પરિસર,વિવિધ વિભાગ અને રેકર્ડ રૂમ,ફાઈલ વર્ગીકરણ કરીને સફાઈ અભિયાનનું આયોજન કરાયું હતું જેના ભાગરૂપે સ્વચ્છતા ને જીવન અભિન્ન અંગ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા ની સેવા અભિયાનનું સમગ્ર રાજ્યમાં આયોજન કરાયું છે આ અભિયાન અંતર્ગત સ્વચ્છતાને સંલગ્ન વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી તેના ભાગરૂપે કાલોલ સરકારી વિવિધ કચેરીઓમાં સાફ સફાઇ કરવામાં આવી રહી છે.ત્યારે કાલોલ તાલુકા પંચાયતની ઓફીસોના પ્રાંગણની સાથે કચેરીના વિવિધ શાખાઓના રેકર્ડ નું વર્ગીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર ગુજરાતને સ્વચ્છ અને સુઘડ બનાવવાની નેમ ને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં લોકો સ્વયંભૂ જોડાઈને સ્વચ્છતા રાખવા માટે કટિબંધ બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તમારા સંતાનોને વાર્તા કહો છો?@Sairam Dave Official વાર્તાથી વાવેતર../ગિજુભાઈ બધેકા..
તમારા સંતાનોને વાર્તા કહો છો?@Sairam Dave Official વાર્તાથી વાવેતર../ગિજુભાઈ બધેકા..
Breaking News: ‘तेरे मां बाप को जिंदा जला दूंगा’, Elvish बोले ये सुनकर उसे पीटा | Elvish Vs Maxtern
Breaking News: ‘तेरे मां बाप को जिंदा जला दूंगा’, Elvish बोले ये सुनकर उसे पीटा |...
Aurangabad पोलीस आयुक्तालयाच्यावतीनं आयोजित बैठकीत शिंदे गटाचे आमदार संजय शिरसाट नाराज : ABP Majha
Aurangabad पोलीस आयुक्तालयाच्यावतीनं आयोजित बैठकीत शिंदे गटाचे आमदार संजय शिरसाट नाराज : ABP Majha
અંજાર વિધાનસભા બેઠક નં.૪ ના કોંગ્રેસઉમેદવાર રમેશભાઈ ડાંગર ની શાંતિધામ ખાતે સભા.#gujarat_geeta_news_
અંજાર વિધાનસભા બેઠક નં.૪ ના કોંગ્રેસઉમેદવાર રમેશભાઈ ડાંગર ની શાંતિધામ ખાતે સભા.#gujarat_geeta_news_