કાલોલ શહેર સહિત તાલુકા પંથકના લોકોને મતદારયાદીમાં નામ હોવો જરૂરી છે જેને લઇ સમગ્ર રાજ્ય સાથે પંચમહાલ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે .જેના ભાગરૂપે ચાર તબક્કામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાં ડીસેમ્બર માસમાં બાકી રહેલી સ્થાનિક સ્વરાજ્યની અને ૨૦૨૪ માં લોકસભાની ચૂંટણીઓની શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે મતદાન કરવું એ આપણી ફરજ છે.તેનાથી આપણે લોકશાહી ના પાયા ને મજબૂત કરી શકીએ છે. પણ તેના માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે.જેના ભાગરૂપે લોકોમાં મતદાનને લઈને વધુમાં વધુ જાગૃતિ આવે તે હેતુથી નવનિયુક્ત કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર તથા તેમની ટીમ દ્વારા કાલોલ શહેર સહિત તાલુકાના મતદાન મથકો ખાતે બી.એલ.ઓ દ્વારા કરાતી કામગીરીની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાગઢના સામીપ્ય રઘુવંશી ગ્રુપ દ્વારા વસંતોત્સવની ઉજવણી કરવામાં આવી
જુનાગઢના સામીપ્ય રઘુવંશી ગ્રુપ દ્વારા વસંતોત્સવની ઉજવણી કરવામાં આવી
Bihar Political Crisis: चौथी बार पलटी मारेंगे Nitish Kumar! Tejashwi Yadav ने बनाया ये गेम प्लान
Bihar Political Crisis: चौथी बार पलटी मारेंगे Nitish Kumar! Tejashwi Yadav ने बनाया ये गेम प्लान
Maharashtra CM News: महायुति सरकार का बॉस कौन, कब होगा फाइनल फैसला? | Aaj Tak
Maharashtra CM News: महायुति सरकार का बॉस कौन, कब होगा फाइनल फैसला? | Aaj Tak
26 எதிர்க்கட்சி தலைவர்களுக்கு காங்கிரஸ் விருந்து: மக்களவை தேர்தலில் பாஜகவை வீழ்த்த பெங்களூருவில் இன்று
பெங்களூருவில் எதிர்க்கட்சிகள் ஆலோசனைக் கூட்டம் நேற்று தொடங்கியது. இதில் காங்கிரஸ் தலைவர்...