કાલોલ શહેર સહિત તાલુકા પંથકના લોકોને મતદારયાદીમાં નામ હોવો જરૂરી છે જેને લઇ સમગ્ર રાજ્ય સાથે પંચમહાલ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે .જેના ભાગરૂપે ચાર તબક્કામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાં ડીસેમ્બર માસમાં બાકી રહેલી સ્થાનિક સ્વરાજ્યની અને ૨૦૨૪ માં લોકસભાની ચૂંટણીઓની શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે મતદાન કરવું એ આપણી ફરજ છે.તેનાથી આપણે લોકશાહી ના પાયા ને મજબૂત કરી શકીએ છે. પણ તેના માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે.જેના ભાગરૂપે લોકોમાં મતદાનને લઈને વધુમાં વધુ જાગૃતિ આવે તે હેતુથી નવનિયુક્ત કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર તથા તેમની ટીમ દ્વારા કાલોલ શહેર સહિત તાલુકાના મતદાન મથકો ખાતે બી.એલ.ઓ દ્વારા કરાતી કામગીરીની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Rahul Gandhi: अचानक मैकेनिक की दुकान पर पहुंचे राहुल गांधी, हाथ में पेचकस लेकर रिपेयर करने लगे बाइक; 
 
                      नई दिल्ली,  कांग्रेस के वरिष्ठ नेता राहुल गांधी ने मंगलवार को दिल्ली के करोलबाग में...
                  
   લાઠોદ્રા ગામે 30 વર્ષીય યુવક ની લાશ મળવાની ઘટના તપાસ નો ધમધમાટ 
 
                      જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ના લાઠોદ્રા ગામે ગઈ કાલે 30 વર્ષીય  યુવક ની લાશ...
                  
   Breaking News: कन्नौज सीट से चुनाव लड़ सकते हैं Akhilesh Yadav, भतीजे तेज प्रताप का कट सकता है टिकट 
 
                      Breaking News: कन्नौज सीट से चुनाव लड़ सकते हैं Akhilesh Yadav, भतीजे तेज प्रताप का कट सकता है टिकट
                  
   विलासराव देशमुख यांच्या पुतळ्याचे विलास साखर कारखाना निवळी येथे अनावरण.@ltnnewsnetwork 
 
                      विलासराव देशमुख यांच्या पुतळ्याचे विलास साखर कारखाना निवळी येथे अनावरण.@ltnnewsnetwork
                  
   
  
  
  
   
  