કાલોલ શહેર સહિત તાલુકા પંથકના લોકોને મતદારયાદીમાં નામ હોવો જરૂરી છે જેને લઇ સમગ્ર રાજ્ય સાથે પંચમહાલ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે .જેના ભાગરૂપે ચાર તબક્કામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાં ડીસેમ્બર માસમાં બાકી રહેલી સ્થાનિક સ્વરાજ્યની અને ૨૦૨૪ માં લોકસભાની ચૂંટણીઓની શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે મતદાન કરવું એ આપણી ફરજ છે.તેનાથી આપણે લોકશાહી ના પાયા ને મજબૂત કરી શકીએ છે. પણ તેના માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે.જેના ભાગરૂપે લોકોમાં મતદાનને લઈને વધુમાં વધુ જાગૃતિ આવે તે હેતુથી નવનિયુક્ત કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર તથા તેમની ટીમ દ્વારા કાલોલ શહેર સહિત તાલુકાના મતદાન મથકો ખાતે બી.એલ.ઓ દ્વારા કરાતી કામગીરીની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગરઃ રાજ્યપાલ વરદ હસ્તે ટેબ્લેટ પુરસ્કાર || News11 Gujarati
સુરેન્દ્રનગરઃ રાજ્યપાલ વરદ હસ્તે ટેબ્લેટ પુરસ્કાર || News11 Gujarati
टाकळी जिवरग येथील गिरजा नदीवरील पुल खचला,एन पावसाळ्यात ग्रामस्था समोर संकट उभे
सिल्लोड व फुलंब्री या तालुक्याला जोडणारा गिरजा नदीवरील पूल खचला असून पुलालाला मोठमोठे भगदाडे...
મેયર હિતેશ મકવાણાએ કર્યો આઉટસોર્સિંગ કર્મચારીઓના પગારમાં તોતિંગ વધારો
#buletinindia #gujarat #gandhinagar
OMG.... ક્યારેય નહીં જોયું હોય, ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા રિવરફ્રન્ટના વોકવે સુધી ભરાયા પાણી
OMG.... ક્યારેય નહીં જોયું હોય, ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા રિવરફ્રન્ટના વોકવે સુધી ભરાયા પાણી