કાલોલ શહેર સહિત તાલુકા પંથકના લોકોને મતદારયાદીમાં નામ હોવો જરૂરી છે જેને લઇ સમગ્ર રાજ્ય સાથે પંચમહાલ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે .જેના ભાગરૂપે ચાર તબક્કામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાં ડીસેમ્બર માસમાં બાકી રહેલી સ્થાનિક સ્વરાજ્યની અને ૨૦૨૪ માં લોકસભાની ચૂંટણીઓની શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે મતદાન કરવું એ આપણી ફરજ છે.તેનાથી આપણે લોકશાહી ના પાયા ને મજબૂત કરી શકીએ છે. પણ તેના માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે.જેના ભાગરૂપે લોકોમાં મતદાનને લઈને વધુમાં વધુ જાગૃતિ આવે તે હેતુથી નવનિયુક્ત કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર તથા તેમની ટીમ દ્વારા કાલોલ શહેર સહિત તાલુકાના મતદાન મથકો ખાતે બી.એલ.ઓ દ્વારા કરાતી કામગીરીની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભીલડીની ગાયત્રી નગર સોસાયટીમાં રામલીલા યોજાઈ.
ભીલડીની ગાયત્રી નગર સોસાયટીમાં રામલીલા યોજાઈ.
बस को ओवर टेक करने पर हुआ सड़क हादसा, दो की मौत, चार घायल
बस को ओवर टेक करने पर हुआ सड़क हादसा, दो की मौत, चार घायल
गुरुवार को भोपाल महा...
Mahindra XUV 3XO के लॉन्च से पहले कंपनी दे रही इस SUV पर तगड़ा डिस्काउंट, मिल रहा लाखों रुपये बचाने का मौका, जानें डिटेल
महिंद्रा की ओर से कई बेहतरीन एसयूवी सेगमेंट के वाहनों को ऑफर किया जाता है। कंपनी की ओर से...
भजनलाल के मंत्री ने गोविंद सिंह डोटासरा को ललकारा,दे डाली ये चुनौती
सीएम भजनलाल शर्मा लगातार अलग-अलग जिलों में जाकर स्तरीय कार्यक्रम में प्रधानमंत्री किसान सम्मान...
App खरीदारी के समय हिडन चार्ज की वजह से देना पड़ता है पैसा, सब्सक्रिप्शन जाल में फंस रहे 67 प्रतिशत ग्राहक
हमें साइबर सिक्योरिटी से जुड़े खतरों के बारे में पता चलता है। ऐसे ही एक रिपोर्ट सामने आई है...