આદિવાસી સમાજ ના યુવા અગ્રણી અને ડેડીયાપાડા ના MLA શ્રી ચૈતરભાઈ વસાવા સામે વન વિભાગ દ્વારા ખોટી પોલીસ ફરિયાદ નોંધાવવા સામે ખેડબ્રહ્મા અને પોશીના તાલુકા ના આદિવાસી સમાજમાં રોષ અને આક્રોશ ની લાગણી ભભૂકી ઉઠી છે.*

*આજ રોજ આદિવાસી સમાજ ના અગ્રણીઓ અને યુવાઓ એ ખેડબ્રહ્મા મામલતદારશ્રી મારફતે મા.મુખ્યમંત્રી શ્રી ને આવેદનપત્ર મોકલી શ્રી ચૈતરભાઈ વસાવા સામે ની પોલીસ ફરિયાદ તત્કાલીન રદ કરવાની માંગ કરવામાં આવી છે.*