કાલોલ તાલુકાના મલાવ પ્રાથમિક શાળા ના શિક્ષક ભરતભાઈ કાલોલ તાલુકાના રાબોડ ગામના વતની છેલ્લા ૩૭ વર્ષ થી મલાવ ગામમાં ફરજ બજાવતા હતા અને તેથી ગામ લોકો જોડે ખૂબ આત્મીયતા બંધાઈ ગઈ હોવાથી મલાવ ગામ ના વાલીઓ, તે શાળા ના શિક્ષકો, તેમની પગાર કેન્દ્રમાં થી આવેલ શિક્ષક મિત્રો તથા બહેનો સાથે મલાવ પ્રાથમિક શાળાના ધોરણ ચાર અને ધોરણ પાંચના બાળકો એ શાળા ખાતેથી આખા ગામમાં વરઘોડા રૂપે ડીજે ના તાલે મલાવ કૃપાળુ આશ્રમ લઈ જઈ વિદાય સમારંભ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટીસંખ્યામાં ગ્રામજનો અને અધિકારી ગણ જોડાયા હતા ત્યારે મલાવ પ્રાથમિક શાળાના શિક્ષક ગણ બાળકો સાથે વાલી મિત્રો તથા તેમના સ્ટાફ ના મિત્રો ભાવુક બની આંસુભરી વિદાય આપી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চৰকাৰৰ দৃষ্টি নপৰা সাপেখাতীৰ এটি অঞ্চল: অতিষ্ঠ ৰাইজে বৰ্জন কৰিব ৭৬ সংখ্যক স্বাধীনতা দিৱস
১০৬নং সোণাৰি বিধান সভাৰ সমষ্টিৰ সাপেখাতী উন্নয়ন খণ্ডৰ অন্তৰ্গত হৰিদেৱ পঞ্চায়তৰ পশ্চিম বালিখেতীয়া...
Year Ender 2024: इस साल भारत से अलविदा हुई ये गाड़ियां, जानिए कौन-से मॉडल्स हुए बंद
साल 2024 में भारतीय बाजार से कई मॉडल और वेरिएंट्स को बिक्री के लिए हटा दिया है। यह इसका संकेत हैं...
BJPના હારેલા ઉમેદવારે સુ ક્યુ જુવો
BJPના હારેલા ઉમેદવારોએ હારનો દોષ પાર્ટીના જ વિરોધીઓ પર ઢોળ્યો, પાટણ અને કાંકરેજના ઉમેદવારોનો...