કાલોલ તાલુકાના મલાવ પ્રાથમિક શાળા ના શિક્ષક ભરતભાઈ કાલોલ તાલુકાના રાબોડ ગામના વતની છેલ્લા ૩૭ વર્ષ થી મલાવ ગામમાં ફરજ બજાવતા હતા અને તેથી ગામ લોકો જોડે ખૂબ આત્મીયતા બંધાઈ ગઈ હોવાથી મલાવ ગામ ના વાલીઓ, તે શાળા ના શિક્ષકો, તેમની પગાર કેન્દ્રમાં થી આવેલ શિક્ષક મિત્રો તથા બહેનો સાથે મલાવ પ્રાથમિક શાળાના ધોરણ ચાર અને ધોરણ પાંચના બાળકો એ શાળા ખાતેથી આખા ગામમાં વરઘોડા રૂપે ડીજે ના તાલે મલાવ કૃપાળુ આશ્રમ લઈ જઈ વિદાય સમારંભ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટીસંખ્યામાં ગ્રામજનો અને અધિકારી ગણ જોડાયા હતા ત્યારે મલાવ પ્રાથમિક શાળાના શિક્ષક ગણ બાળકો સાથે વાલી મિત્રો તથા તેમના સ્ટાફ ના મિત્રો ભાવુક બની આંસુભરી વિદાય આપી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  રાધનપુર : ઉદ્યોગપતિ મહેશભાઈ અદાએ પ્રાણ પ્રતિષ્ઠામાં નોટોનો કર્યો વરસાદ | SatyaNirbhay News Channel 
 
                      રાધનપુર : ઉદ્યોગપતિ મહેશભાઈ અદાએ પ્રાણ પ્રતિષ્ઠામાં નોટોનો કર્યો વરસાદ | SatyaNirbhay News Channel
                  
   ખાનગી કારમાં બેઠેલા ચાર મુસાફરોએ બે વ્યક્તિઓને લૂંટી હાઇવે ઉપર ઉતારી દીધા 
 
                      લીંબડી ઉંટડી પુલની પાસે એક ખાનગી કારમાં મુસાફરો ભરી અને સુરેન્દ્રનગર બાજુ આવી રહી હતી તેવા સમયે...
                  
   भ्रष्ट और लापरवाह कर्मचारियों को 4 जून के बाद रिटायर कर देगी सरकार! 
 
                      प्रदेश में ब्यूरोक्रेसी की कार्यप्रणाली को बेहतर बनाने के लिए चार जून के बाद राजस्थान सरकार बड़ा...
                  
   
  
  
  
  