કાલોલ તાલુકાના મલાવ પ્રાથમિક શાળા ના શિક્ષક ભરતભાઈ કાલોલ તાલુકાના રાબોડ ગામના વતની છેલ્લા ૩૭ વર્ષ થી મલાવ ગામમાં ફરજ બજાવતા હતા અને તેથી ગામ લોકો જોડે ખૂબ આત્મીયતા બંધાઈ ગઈ હોવાથી મલાવ ગામ ના વાલીઓ, તે શાળા ના શિક્ષકો, તેમની પગાર કેન્દ્રમાં થી આવેલ શિક્ષક મિત્રો તથા બહેનો સાથે મલાવ પ્રાથમિક શાળાના ધોરણ ચાર અને ધોરણ પાંચના બાળકો એ શાળા ખાતેથી આખા ગામમાં વરઘોડા રૂપે ડીજે ના તાલે મલાવ કૃપાળુ આશ્રમ લઈ જઈ વિદાય સમારંભ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટીસંખ્યામાં ગ્રામજનો અને અધિકારી ગણ જોડાયા હતા ત્યારે મલાવ પ્રાથમિક શાળાના શિક્ષક ગણ બાળકો સાથે વાલી મિત્રો તથા તેમના સ્ટાફ ના મિત્રો ભાવુક બની આંસુભરી વિદાય આપી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુર-આબુ હાઇવે પર ભડથ પાટિયા નજીક એક આઇસર ટ્રક પલટી ખાઈ ગયો હતો.
પાલનપુર-આબુ હાઇવે પર ભડથ પાટિયા નજીક એક આઇસર ટ્રક પલટી ખાઈ ગયો હતો.
মৰানত অসমৰ গাঁও ৰক্ষী বাহিনীৰ প্ৰতিস্থাপক প্ৰয়াত হৰিনাৰায়নবৰুৱাৰ মৃত্যু তিথি উদ্যাপন
আজি অসম গাঁওৰক্ষী বাহিনীৰ প্ৰতিস্থাপক প্ৰয়াত হৰিনাৰায়ন বৰুৱা মৃত্যু তিথি ।বিশিষ্ট্ ব্যক্তি জনাৰ...
ಬೆಂಗಳೂರಿನ ರವೀಂದ್ರ ಕಲಾಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಏಪ್ರಿಲ್ 23ರಂದು "ರಾಜ್ಯಮಟ್ಟದ ವಿಶ್ವಕರ್ಮ ಜನಜಾಗೃತಿ ಬೃಹತ್ ಸಮಾವೇಶ" ನಡೆಯಲಿದೆ.
ಬೆಂಗಳೂರು, ಮಾರ್ಚ್ 28, 2025
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ಕರ್ನಾಟಕ ವಿಶ್ವಕರ್ಮ ಜನಸೇವಾ ಸಂಘ'ದ...
અંકલેશ્વર : એસટી બસ રોડ સાઈડ પર ખાડામાં ખાબકી | SatyaNirbhay News Channel
અંકલેશ્વર : એસટી બસ રોડ સાઈડ પર ખાડામાં ખાબકી | SatyaNirbhay News Channel
North East Delhi सांसद Manoj Tiwari ने Arvind Kejriwal को लेकर कहा-आपके पास डिपार्टमेंट ही नहीं...
North East Delhi सांसद Manoj Tiwari ने Arvind Kejriwal को लेकर कहा-आपके पास डिपार्टमेंट ही नहीं...