ગત શુક્રવારના બપોરના સુમારે ડેસર તાલુકાના મીરાકુવા ગામે રહેતા મનીષકુમાર રમેશભાઈ ચૌહાણ પોતાની મોટરસાયકલ લઈને કાલોલ તાલુકાના બોરૂ કેનાલ પાસે રેલવે બ્રિજ પાસેથી પસાર થતા હતા ત્યારે તેઓ મોટરસાયકલ ઊભી રાખી પેશાબ પાણી કરવા માટે ઊભા હતા તે દરમિયાન બે ઈસમો મોટરસાયકલ લઈને આવેલા અને છરો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ ૮૦૦/ રોકડા અને રૂ ૪,૦૦૦/ નો કિંમત નો મોબાઈલ ફોન લુટી ફરાર થઈ ગયા હતા જેઓએ હીરો કંપની ની મોટરસાયકલ નંબર જીજે ૧૭ સીબી ૮૪૩૧ લઈને લુટ ની ધટના ને અંજામ આપ્યો હતો જેથી કાલોલ પોલીસ દ્વારા ઈ ગુજકોપ અને પોકેટ કોપ મા સર્ચ કરતા મોટરસાયકલ મહેરાજકુમાર ગીરીશકુમાર પારેખ રે વૃંદાવન પાર્ક સોસાયટી કાલોલ ની હોવાનુ બહાર આવેલ જેથી પોલીસે મોટરસાયકલ તેમજ આરોપીઓની અંગત બાતમિદારો દ્વારા હકીકત મેળવી કે ઉપરોક્ત મોટરસાયકલ લઈને બે ઈસમો હાલોલ થી કાલોલ તરફ આવે છે જે બાતમી અન્વયે કાલોલ ના સિનિયર પી.એસ.આઇ જે ડી તરાલ અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા બોરુ ટર્નિંગ પાસે વોચ ગોઠવતા બન્ને ઈસમો મહેરાજકુમાર ગીરીશકુમાર પારેખ રે વૃંદાવન પાર્ક સોસાયટી કાલોલ તથા વિજય કુમાર ગોવિંદભાઈ બજાણીયા મુળ રે.કોઠંબા હાલ રે.વૃંદાવન પાર્ક સોસાયટી કાલોલ ને લૂંટમાં ગયેલ મુદ્દામાલ ઉપરાંત અન્ય ત્રણ મોબાઈલ મળી કુલ ચાર મોબાઈલ અને મોટરસાયકલ તથા લુટ મા વાપરેલ છરો અને રૂ ૮૦૦/ રોકડા કુલ રૂ ૩૩,૮૧૦/ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કામરેજની રામ કબીર સ્કૂલમાં ભારતીય સંસ્કૃતિની ગરીમા રૂપ અસ્મિતાને ઉજાગર કરતો માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો.
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારની વિશાળ શૈક્ષિણક સંસ્થા એવી ભારતીય વિદ્યા મંડળ ખાતેના પ્રાંગણમાં...
অসম চাহ নিগমৰ বাগিছাত শীঘ্ৰে বোনাচ প্ৰদানৰ দাবী চাহ মজদুৰ সংঘৰ
ৰাজ্য চৰকাৰৰ পৃষ্ঠপোষকতাত পৰিচালিত অসম চাহ নিগম লিমিটেডৰ অধীনত থকা ১৫ খন চাহ বাগিছাৰ শ্ৰমিকে...
পানীতোলাত ৰূপহী পুখুৰীৰ সৌন্দৰ্য্যবৰ্ধনৰ কাম শুভাৰম্ভ
বুধবাৰে পানীতোলাত মাটিবৰ বৰসেনাপতিৰ কনিষ্ঠ জীয়ৰী ৰূপহী আইদেউৰ বিয়াৰ বাবে পানী উঠোৱা ঐতিহাসিক...
Lok Sabha Election Voting: दूसरे फेज के मतदान पर ओम बिरला का बड़ा बयान, कहा- कोटा में कोई फाइट नहीं
Lok Sabha Election Voting: दूसरे फेज के मतदान पर ओम बिरला का बड़ा बयान, कहा- कोटा में कोई फाइट नहीं
જાળવણીના અભાવે અવાર નવાર બસ સ્ટેન્ડ ચર્ચાનું કેન્દ્ર
#buletinindia #gujarat #surendranagar