ગત શુક્રવારના બપોરના સુમારે ડેસર તાલુકાના મીરાકુવા ગામે રહેતા મનીષકુમાર રમેશભાઈ ચૌહાણ પોતાની મોટરસાયકલ લઈને કાલોલ તાલુકાના બોરૂ કેનાલ પાસે રેલવે બ્રિજ પાસેથી પસાર થતા હતા ત્યારે તેઓ મોટરસાયકલ ઊભી રાખી પેશાબ પાણી કરવા માટે ઊભા હતા તે દરમિયાન બે ઈસમો મોટરસાયકલ લઈને આવેલા અને છરો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ ૮૦૦/ રોકડા અને રૂ ૪,૦૦૦/ નો કિંમત નો મોબાઈલ ફોન લુટી ફરાર થઈ ગયા હતા જેઓએ હીરો કંપની ની મોટરસાયકલ નંબર જીજે ૧૭ સીબી ૮૪૩૧ લઈને લુટ ની ધટના ને અંજામ આપ્યો હતો જેથી કાલોલ પોલીસ દ્વારા ઈ ગુજકોપ અને પોકેટ કોપ મા સર્ચ કરતા મોટરસાયકલ મહેરાજકુમાર ગીરીશકુમાર પારેખ રે વૃંદાવન પાર્ક સોસાયટી કાલોલ ની હોવાનુ બહાર આવેલ જેથી પોલીસે મોટરસાયકલ તેમજ આરોપીઓની અંગત બાતમિદારો દ્વારા હકીકત મેળવી કે ઉપરોક્ત મોટરસાયકલ લઈને બે ઈસમો હાલોલ થી કાલોલ તરફ આવે છે જે બાતમી અન્વયે કાલોલ ના સિનિયર પી.એસ.આઇ જે ડી તરાલ અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા બોરુ ટર્નિંગ પાસે વોચ ગોઠવતા બન્ને ઈસમો મહેરાજકુમાર ગીરીશકુમાર પારેખ રે વૃંદાવન પાર્ક સોસાયટી કાલોલ તથા વિજય કુમાર ગોવિંદભાઈ બજાણીયા મુળ રે.કોઠંબા હાલ રે.વૃંદાવન પાર્ક સોસાયટી કાલોલ ને લૂંટમાં ગયેલ મુદ્દામાલ ઉપરાંત અન્ય ત્રણ મોબાઈલ મળી કુલ ચાર મોબાઈલ અને મોટરસાયકલ તથા લુટ મા વાપરેલ છરો અને રૂ ૮૦૦/ રોકડા કુલ રૂ ૩૩,૮૧૦/ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
5200mAh की दमदार बैटरी से लैस Realme P2 Pro 5G की आज करें खरीदारी, शाम को लाइव होगी सेल
Realme P2 Pro 5G फोन को भारत में 13 सितंबर को लॉन्च किया गया है। रियलमी फोन 5200mAh बैटरी से लैस...
ગત રાત્રે વિકાસ પુરી મેઈન રોડ પર એક શિફ્ટ કાર બેલેન્સ ગુમાવી ડિવાઈડર પર ચઢી ગઈ હતી
ગત રાત્રે વિકાસ પુરી મેઈન રોડ પર એક શિફ્ટ કાર બેલેન્સ ગુમાવી ડિવાઈડર પર ચઢી ગઈ હતી
पूर्व पुलिसकर्मी पर आतंकी हमला कायरतापूर्ण कृत्य, पूजा स्थल का अपमान:तरुण चुघ
भाजपा के राष्ट्रीय महासचिव तरुण चुघ ने बारामूला में एक मस्जिद में नमाज अदा करते समय आतंकवादियों...
નાની ઝાંઝરી ગામે ઉતરાયણ ના દિવસે ગુરુ શ્રી અમૃતદાસ મહરાજ ની કૃપા થી ભજન કીર્તન નું આયોજન કરાયું
લુણાવાડા તાલુકાના નાની ઝાંઝરી ગામે ઉતરાયણ ના પવિત્ર દિવસે ભજન નું આયોજન કરવામાં આવ્યું હતું
નાની...