આજ રોજ હિંમતનગર તાલુકા/શહેર કોંગ્રેસના આગેવાનોએ હડતાલ પર ઉતરેલા તલાટી કમ મંત્રીઓની મહાકાલી મંદિર, હિંમતનગર ખાતે મળ્યા હતા. જેમની માંગણીઓ ઘ્યાને લઇ તેમને સમર્થન આપેલ છે. અને ગ્રામ્ય કક્ષાએ સામાન્ય માણસને દાખલા કઢાવવા,૭-૧૨ ના ઉતારા જેવા વિવિધ દાખલાઓ માટે હાલાકી ભોગવી રહ્યા છે જેથી સરકાર તલાટી કમ-મંત્રીશ્રીઓની માંગણીઓને નિરાકરણ લાવી સામાન્ય પ્રજાને પડતી હાલાકી જલ્દીથી દૂર કરવામાં આવી એવી હિંમતનગર કોંગ્રેસ પક્ષની સરકાર સમક્ષ માગણી કરેલ છે.જેમાં હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રિયવદન પટેલ, તાલુકા પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા પ્રમુખ સુરેશભાઈ ,પૂર્વ ઉમેદવાર કમલેશભાઈ પટેલ, વિપક્ષ નેતા અજમેલસિંહ, પોપટભાઈ, મહેશભાઈ, ગિરીશભાઈ, મુકેશભાઈ,મુદસ્સરભાઇ, કુમાર ભાટ સમેત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2024 में Apple कर सकता है बड़ा बदलाव, चेंज हो जाएगा एपल आईडी का नाम
Apple लगातार अपने कस्टमर्स को नए- नए अपडेट देता रहता है। इसी सिलसिले को जारी रखते हुए एपल अब अपनी...
ગારીયાધાર માં શિક્ષકો અને અધિકારીઓએ એમ ડી પટેલ સ્કૂલ ખાતે મતદાન કર્યું
ગારીયાધાર માં શિક્ષકો અને અધિકારીઓએ એમ ડી પટેલ સ્કૂલ ખાતે મતદાન કર્યું
Farmers Protest: किसानों को बदनाम करने का साजिश हो रही- Tejbir Singh | Shambhu Border | Aaj Tak
Farmers Protest: किसानों को बदनाम करने का साजिश हो रही- Tejbir Singh | Shambhu Border | Aaj Tak
देशात पेपर फुटी प्रकरणी कायदा करण्यात आला तो कायदा त्वरित अमलात आणावा अभियान प्रमुख संजकुमार
देशात पेपर फुटी प्रकरणी कायदा करण्यात आला तो कायदा त्वरित अमलात आणावा अभियान प्रमुख संजकुमार