જય રણછોડરાય સીનીયર સીટીઝન ટ્રસ્ટ મહુધા દ્વારા ભારત દેશ ને 75 વર્ષ પૂર્ણ થવા બદલ તથા આઝાદી કા અમૃત મહોત્સવ નાં અનુસંધાનમાં કૈલાસ ધામ ( સ્મશાન ) માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પ્રમુખ સત્યનારાયણ ભાઈ શાહ , ઉપ પ્રમુખ મનુભાઈ રબારી , મંત્રી ભીખાભાઈ પટેલ , સહમંત્રી પરેશભાઈ દરજી તેમજ સીનીયર સીટીઝન નાં દરેક ભાઈ બહેનો એ હાજરી આપી વૃક્ષારોપણ નાં કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दीया कुमारी ने 4 राज्यों में 22 , तो प्रेमचंद बैरवा ने 3 राज्यों में की 22 जनसभा
प्रदेश में दो चरणों में चुनाव सम्पन्न होने के साथ भारतीय जनता पार्टी ने प्रदेश पदाधिकारियों और...
SOMNATH // સુરતના વરાછા વિસ્તારમાં હત્યા કરી નાશી છુટેલો આરોપીને ઝડપી પાડતી ઉના પોલીસ..
સુરતના વરાછા વિસ્તારમાં હત્યા કરી નાશી છુટેલો આરોપીને ઝડપી પાડતી ઉના પોલીસ..
પાયલ બાંભણિયા (ગીર,...
આદિપુરમાં સિંધી સમાજનો મહા સંમેલન યોજાયો
આદિપુર ગાંધીધામ સિંધી સમાજ દ્વારા ભવ્ય સંમેલન યોજાયું
...
જૈન દેરાસરમાંથી અજાણ્યા ત્રણ ઈસમો મોડી રાત્રે રૂા.75,000ની રોકડ ચોરી ગયાની ફરિયાદ નોંધાઈ
સુરેન્દ્રનગર કોંઢની વાડી પાછળ આવેલા 'ઘર હો તો ઐસા' ફલેટના પરિસરમાં આવેલા જૈન દેરાસરમાંથી અજાણ્યા...
Watch | On amended IT rules, Shashi Tharoor targets BJP: ‘Unfortunately, ruling party biggest…’
Shashi Tharoor alleged that the decision on amending IT rules would give the government the power...