હાલોલ તાલુકાની સરહદે આવેલ સાવલીના રાજપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં પાણીનાં સતત પ્રવાહના કારણે ધોવાણ થયું હતું જેના કારણે માટી ઘસી પડતા કેનાલની બંને તરફ ગાબડા પડ્યા હતા બનાવને પગલે નર્મદા વિભાગના અઘિકારી સહિતની ટીમના માણસો કેનાલ ખાતે દોડી આવ્યા હતા અને હંગામી ધોરણે કેનાલનુ સમરકામ હાથ ધરવામાં આવ્યું હતું જોકે ગાબડાં રીપેર થવામાં હજુ બે થી ત્રણ દિવસ સુધીનો સમય લાગશે તેમ નર્મદા વિભાગના અઘિકારી દ્રારા જણાવવામાં આવ્યું છે જ્યારે નર્મદા મુખ્ય કેનાલમા પડેલા ગાબડાંના સમારકામ માટે ગેટ બંધ કરી પાણીનો પ્રવાહ રોકવામાં આવ્યો હતો જેના કારણે કેનાલમાં પાણીનું સ્તર નીચે ગયું છે જેમાં અંહિયાથી ગોધરા પાલિકા હદ વિસ્તારમાં નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ પ્રેશર ઘટી જવાનાં કારણે સંપ સુઘી પૂરતા પ્રમાણમાં પાણી નથી પહોચી રહ્યું જેનાં પગલે ગોધરા સહિત કાલોલના કેટલાક વિસ્તારમાં ઓછાં પ્રેશરથી પાણી મળી રહ્યુ છે જ્યારે કેટલાક વિસ્તારમાં તો પાણી કાપ મૂકવાની પણ ફરજ પડી હોવાનું જાણવા મળેલ છે જેમાં એક અઠવાડિયામાં આ રીતે બીજી વાર કેનાલનાં સમારકામને લઈ પાણી સપ્લાય રોકવામાં આવ્યો છે જેના કારણે નગરજનોને પીવાનાં પાણી માટે વલખા મારવાનો વારો આવી રહ્યો હોવાની માહિતી મળવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
होली पर UP वालों को CM योगी ने दिया तोहफा, अब लखनऊ से हर जिले में जाएंगी बसें, 115 बसों को दिखाई हरी झंडी
यूपी के मुख्यमंत्री योगी आदित्यनाथ ने रंगों के त्योहार होली पर यूपी को बसों का उपहार दिया।...
शिरुर येथे म्हाडाची घरकुल योजना. ऑनलाईन अर्ज नोंदणीची अंतिम तारीख ८ एप्रिल २०२४
शिरुर : पुणे गृहनिर्माण व क्षेत्रविकास मंडळ पुणे , म्हाडाचा विभागीय घटक प्रधानमंत्री...
પાવીજેતપુર નજીક મોટી રાસલીના સાંકડા નાળા ઉપર અકસ્માત ન સર્જાય માટે પોલીસે બેરીકેટ મુક્યાં
પાવીજેતપુર નજીક મોટી રાસલી ના સાંકડા નાળા ઉપર મોટી હોનારત ન સર્જાય તે માટે પાવીજેતપુર પોલીસ...