કેળવણી મંડળ તેલનાર સંચાલિત શ્રી સરસ્વતી હાઈસ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. જેમાં ભારત માતાનું પૂજન કરી આરતી કરવામાં આવી હતી. કપડવંજ પંથકના જાણીતા વાર્તા સર્જક માધવ ગઢવીનું તેમના પ્રથમ પુસ્તક ‘મારા સમણે ઊગેલ વાતો ‘પ્રકાશિત થતા શાળાના આચાર્ય રસિકભાઈ પટેલ અને શાળા પરિવાર દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાયેલ એક પરીક્ષા પણ લેવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ: પોલીસ સ્ટેશનમાં બોલાવી psi વ્યક્તિ ને મર્ડરની ધમકી આપે છે, કે હુ તને ગુનાહ માં ફસાવી દેસુ,
અમદાવાદ: પોલીસ સ્ટેશનમાં બોલાવી psi વ્યક્તિ ને મર્ડરની ધમકી આપે છે, કે હુ તને ગુનાહ માં ફસાવી દેસુ,
'सीएम की चिट्ठी देखकर मेरे आंखों में आंसू आ गए...', Atishi ने बताया CM ने जेल से क्या दिया ऑर्डर
'सीएम की चिट्ठी देखकर मेरे आंखों में आंसू आ गए...', Atishi ने बताया CM ने जेल से क्या दिया ऑर्डर
વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી બીપરજોય વાવાઝોડાના પગલે સાવચેત રહેવા કરી અપીલ...!
વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી બીપરજોય વાવાઝોડાના પગલે સાવચેત રહેવા કરી અપીલ...!
આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ અને સિસોદિયા આજે ગુજરાત આવશે , શિક્ષણ અને આરોગ્યની ખાતરી આપશે
એક તરફ કેન્દ્રીય તપાસ એજન્સીઓ આમ આદમી પાર્ટીના નેતાઓ પર નજર રાખી રહી છે તો બીજી તરફ પાર્ટી ગુજરાત...
નીલકંઠ મહાદેવ ની ચાલી બાબા રામદેવ પીર ડાયરો આયોજિત
મારા અસારવા વિધાનસભાના અસારવા વોર્ડમાં આવેલી નીલકંઠ મહાદેવની ચાલી ખાતે બાબા રામદેવપીરના ડાયરામાં...