કેળવણી મંડળ તેલનાર સંચાલિત શ્રી સરસ્વતી હાઈસ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. જેમાં ભારત માતાનું પૂજન કરી આરતી કરવામાં આવી હતી. કપડવંજ પંથકના જાણીતા વાર્તા સર્જક માધવ ગઢવીનું તેમના પ્રથમ પુસ્તક ‘મારા સમણે ઊગેલ વાતો ‘પ્રકાશિત થતા શાળાના આચાર્ય રસિકભાઈ પટેલ અને શાળા પરિવાર દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાયેલ એક પરીક્ષા પણ લેવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રી વીર બાબલ ગ્રુપના સભ્યના જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યો યોજાયા
શ્રી વીર બાબલ ગ્રુપના સભ્યના જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યો યોજાયા
શ્રી વીર બાબલ ગ્રૂપના...
સુરત શહેરના હજીરા વિસ્તારમાં ડમ્પર ચાલકે યુવકને અડફેટે લેતા મોત નીપજ્યું.
સુરત શહેરના હજીરા વિસ્તારમાં ડમ્પર ચાલકે યુવકને અડફેટે લેતા મોત નીપજ્યું.
હજીરા વિસ્તારમાં ડમ્પર...
લાલ સિંહ ચઢ્ઢા રિવ્યુ: આમિર ખાને લાલ સિંહ તરીકે 100 ટકા આપ્યું, વાર્તા થોડી લાંબી થઈ
સ્ટાર કાસ્ટ: આમિર ખાન, કરીના કપૂર, નાગા ચૈતન્ય, મોના સિંહ, માનવ વિજ
ડિરેક્ટરઃ અદ્વૈત જૈન...
The full Purple Line extn stretch between Kadugodi (Whitefield) and Challaghatta line will be opened for public from Monday, confirmed BMRCL sources on Sunday.
The full Purple Line extn stretch between Kadugodi (Whitefield) and Challaghatta line will be...