કેળવણી મંડળ તેલનાર સંચાલિત શ્રી સરસ્વતી હાઈસ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. જેમાં ભારત માતાનું પૂજન કરી આરતી કરવામાં આવી હતી. કપડવંજ પંથકના જાણીતા વાર્તા સર્જક માધવ ગઢવીનું તેમના પ્રથમ પુસ્તક ‘મારા સમણે ઊગેલ વાતો ‘પ્રકાશિત થતા શાળાના આચાર્ય રસિકભાઈ પટેલ અને શાળા પરિવાર દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાયેલ એક પરીક્ષા પણ લેવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દીવ ના નાગવા રોડ પર નીલ ગાય અથડાતા ફોર વ્હીલર ને નુકસાન
દીવ ના નાગવા રોડ પર નીલ ગાય અથડાતા ફોર વ્હીલર ને નુકસાન
સાયલા પાસે જૈન પરિવારની કારને અકસ્માત: મહિલાનું મોત: ચાર ઘાયલ
ભાવનગરના જૈન પરિવાર પોતાની કાર લઇને સારંગપુરથી સાયલા વિહત માતાના દર્શને આવી રહ્યા હતા. આ દરમિયાન...
માનવતાની મહેકને સાર્થક કરતા વડિયાના નવયુવાનો,લંપી વાયરસથી સંક્રમિત પશુઓની સેવાચાકરી શરૂ કરી
માનવતાની મહેકને સાર્થક કરતા વડિયાના નવયુવાનો,લંપી વાયરસથી સંક્રમિત પશુઓની સેવાચાકરી શરૂ કરી
नगर परिषद बूंदी की नव नियुक्त सभापति सरोज अग्रवाल का किया सम्मान
नगर परिषद बूंदी के नव पद स्थापित सभापति श्रीमती सरोज अग्रवाल का सम्मान समारोह हुआ आयोजित
तिरुपति...
डॉ. राधा मोहन दास अग्रवाल बने राजस्थान BJP के प्रदेश प्रभारी
डॉ. राधा मोहन दास अग्रवाल को राजस्थान BJP का प्रदेश प्रभारी बनाया गया. विजया राहटकर की सह प्रभारी...