કેળવણી મંડળ તેલનાર સંચાલિત શ્રી સરસ્વતી હાઈસ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. જેમાં ભારત માતાનું પૂજન કરી આરતી કરવામાં આવી હતી. કપડવંજ પંથકના જાણીતા વાર્તા સર્જક માધવ ગઢવીનું તેમના પ્રથમ પુસ્તક ‘મારા સમણે ઊગેલ વાતો ‘પ્રકાશિત થતા શાળાના આચાર્ય રસિકભાઈ પટેલ અને શાળા પરિવાર દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાયેલ એક પરીક્ષા પણ લેવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Samsung Galaxy A04 રજૂ કર્યો, 50MP કેમેરા અને 5000mAh બેટરી, જાણો સંપૂર્ણ વિગતો
સેમસંગે પોતાનો નવો સ્માર્ટફોન રજૂ કર્યો છે. કંપનીએ Samsung Galaxy A04ને વૈશ્વિક બજારમાં...
साबरकांठा में स्वास्थ्य विभाग की बड़ी कार्रवाई..
:पीएमजेएवाई एमए योजना संचालित करने वाले 6 अस्पतालों की जांच, 3 अस्पतालों को...
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે કણઝરીયા પરીવારના સુરાપુરા વાલાભાના દેવળ ખાતે 108 શતચંડી યજ્ઞ અને ધર્મસભા યોજાઈ
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે આવેલ કણઝરીયા પરીવારના સુરાપુરા વાલાભાના દેવળ ના સાનિધ્યમાં વાલાભા...
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ....
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ....