કેળવણી મંડળ તેલનાર સંચાલિત શ્રી સરસ્વતી હાઈસ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. જેમાં ભારત માતાનું પૂજન કરી આરતી કરવામાં આવી હતી. કપડવંજ પંથકના જાણીતા વાર્તા સર્જક માધવ ગઢવીનું તેમના પ્રથમ પુસ્તક ‘મારા સમણે ઊગેલ વાતો ‘પ્રકાશિત થતા શાળાના આચાર્ય રસિકભાઈ પટેલ અને શાળા પરિવાર દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાયેલ એક પરીક્ષા પણ લેવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આગામી 31મી ઓગષ્ટના રોજ યોજાશે "વીરાંજલિ કાર્યક્રમ"
પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આગામી 31મી ઓગષ્ટના રોજ યોજાશે "વીરાંજલિ કાર્યક્રમ"
પટેલ કલાલ જ્ઞાતિ સમાજ અને મહિલા સમિતિ દ્વારા ધાર્મિક પ્રવાસનું આયોજન...
પટેલ કલાલ જ્ઞાતિ સમાજ અને મહિલા સમિતિ દ્વારા ધાર્મિક પ્રવાસનું આયોજન...
ৰঙিয়াৰ দলেগাঁওৰ তিনিটাকৈ আত্মসহায়ক গোটৰ মহিলাসকলে কৃষি বিপ্লৱৰ সূচনা কৰি আদৰ্শৰ পথ দেখুৱাইছে
ৰঙিয়াৰ দলেগাঁওৰ তিনিটাকৈ আত্মসহায়ক গোটৰ মহিলাসকলে কৃষি বিপ্লৱৰ সূচনা কৰি আদৰ্শৰ পথ দেখুৱাইছে
बुमराह की तरह बॉलींग करता हैं बाड़मेर का जेठाराम #cricket #bumrah
बुमराह की तरह बॉलींग करता हैं बाड़मेर का जेठाराम #cricket #bumrah