કેળવણી મંડળ તેલનાર સંચાલિત શ્રી સરસ્વતી હાઈસ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. જેમાં ભારત માતાનું પૂજન કરી આરતી કરવામાં આવી હતી. કપડવંજ પંથકના જાણીતા વાર્તા સર્જક માધવ ગઢવીનું તેમના પ્રથમ પુસ્તક ‘મારા સમણે ઊગેલ વાતો ‘પ્રકાશિત થતા શાળાના આચાર્ય રસિકભાઈ પટેલ અને શાળા પરિવાર દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાયેલ એક પરીક્ષા પણ લેવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आयुष्मान भारत के 600 करोड़ का हिसाब दें मुख्यमंत्री मान : चुग
भाजपा राष्ट्रीय महामंत्री तरुण चुग ने भगवंत मान और आम आदमी पार्टी की पंजाब सरकार की कड़े शब्दों...
हाथरस हादसे पर रूस के राष्ट्राध्यक्ष पुतिन ने जताया दुख, राष्ट्रपति और PM मोदी को भेजा शोक संदेश
रूसी राष्ट्रपति पुतिन ने हाथरस सत्संग हादसे पर दुख जताया है। पुतिन ने राष्ट्रपति द्रौपदी मुर्मु...
Electric Vehicle: नीति आयोग के पूर्व सीईओ ने EV की घरेलू मैन्यूफैक्चरिंग को दिया जोर,10 लाख फास्ट चार्जर की होगी जरूरत
अमिताभ कांत ने X पर एक पोस्ट में कहा कि भारत के आटोमोटिव सेक्टर में होने वाला बदलाव महत्वपूर्ण...
હાલોલ શહેરના પાવાગઢ રોડ પર પંચપ્રણ સ્થળ લોકાર્પણ,શીલાફલકમ અનાવરણ અને કળશ યાત્રાનો કાર્યક્રમ યોજાયો
હાલોલ શહેરના પાવાગઢ રોડ પર યમુના કેનાલની કોતરના નાળા પર આવેલા દબાણો ગત દિવસોમાં હાલોલ નગરપાલિકા...
વડોદરા નીકીર કેર ફાઉન્ડેશન દ્વારા બાળકોને પોષણમ અંતર્ગત પોષણ યુક્ત ખોરાકનુ વિતરણ કરાયુ
વડોદરા નીકીર કેર ફાઉન્ડેશન દ્વારા બાળકોને પોષણમ અંતર્ગત પોષણ યુક્ત ખોરાકનુ વિતરણ કરાયુ