કેળવણી મંડળ તેલનાર સંચાલિત શ્રી સરસ્વતી હાઈસ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. જેમાં ભારત માતાનું પૂજન કરી આરતી કરવામાં આવી હતી. કપડવંજ પંથકના જાણીતા વાર્તા સર્જક માધવ ગઢવીનું તેમના પ્રથમ પુસ્તક ‘મારા સમણે ઊગેલ વાતો ‘પ્રકાશિત થતા શાળાના આચાર્ય રસિકભાઈ પટેલ અને શાળા પરિવાર દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાયેલ એક પરીક્ષા પણ લેવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિવાળી મેળા માટે ખંભાત ચકડોળ ગ્રાઉન્ડની હરાજી થઈ : ન.પાને ૫૩ લાખ રૂ.ની.આવક થશે.
દિવાળી મેળા માટે ખંભાત ચકડોળ ગ્રાઉન્ડની હરાજી કરાઈ છે.જેમાં રસ ધરાવતા ૧૮ લોકોએ જાહેર હરાજીમાં ભાગ...
रंग शेवंतीचे!... निमदरी गावात थेट शेतात भरलय विविधरंगी शेवंतीच्या फुलांचे प्रदर्शन.
रंग शेवंतीचे!... निमदरी गावात थेट शेतात भरलय विविधरंगी शेवंतीच्या फुलांचे प्रदर्शन.
દિલધડક રેસ્ક્યૂ:વલસાડથી પાસે દરિયામાં માછીમારી બોટ ફસાઈ, viral video
દિલધડક રેસ્ક્યૂ:વલસાડથી પાસે દરિયામાં માછીમારી બોટ ફસાઈ, viral video
*ખાદી વણાટ-ખાદી ઉત્પાદનો સાથે સંકળાયેલા ગ્રામીણ અંતરિયાળ કારીગરોને આર્થિક આધાર આપવાનો ઉદાત્ત અભિગમ દર્શાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
રાજ્યમાં ગાંધી જયંતિથી ખાદી અને પોલીવસ્ત્રમાં ૩૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય અપાશે*:-
આઝાદીના...
ઊંઝા બેઠકના ભાજપના નવા ઉમેદવાર કે.કે. પટેલે કાર્યાલયના ઉદ્દઘાટનમાં શું કહ્યું જાણો
આવનાર 2022 વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે કે. કે. પટેલની વિધાનસભાની ચૂંટણીમાં ઊંઝા બેઠક ઉપર ટિકિટની...