કેળવણી મંડળ તેલનાર સંચાલિત શ્રી સરસ્વતી હાઈસ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. જેમાં ભારત માતાનું પૂજન કરી આરતી કરવામાં આવી હતી. કપડવંજ પંથકના જાણીતા વાર્તા સર્જક માધવ ગઢવીનું તેમના પ્રથમ પુસ્તક ‘મારા સમણે ઊગેલ વાતો ‘પ્રકાશિત થતા શાળાના આચાર્ય રસિકભાઈ પટેલ અને શાળા પરિવાર દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાયેલ એક પરીક્ષા પણ લેવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रांजणगाव गणपती मध्ये रंगणार मॅरेथॉनचा थरार...
रांजणगाव गणपती: आर एम धारीवाल फाउंडेशन व महागणपती फाउंडेशन यांच्या संयुक्त विद्यमाने रविवार 11...
परळी ते चादापूर डोंगरतुकाई रोडची दुरावस्था; त्वरित रोड करावा ॲड.मनोज संकाये
परळी ते चादापूर डोंगरतुकाई रोडची दुरावस्था; त्वरित रोड करावा ॲड.मनोज संकाये
ડીસા તાલુકામાં એક જ કેન્દ્ર હોવાથી વિતરણ વ્યવસ્થામાં ખૂબ જ અવ્યવસ્થા સર્જાતા ખેડૂતો રોષે ભરાયા હતા
ડીસા તાલુકામાં એક જ કેન્દ્ર હોવાથી વિતરણ વ્યવસ્થામાં ખૂબ જ અવ્યવસ્થા સર્જાતા ખેડૂતો રોષે ભરાયા હતા
દાંતીવાડા બનાસકાંઠા કુદરત દ્વારા દરેક માનવીને પરમપિતા પરમાત્માએ અનેક સુષુપ્ત શક્તિઓ આપી છે
દાંતીવાડા બનાસકાંઠા કુદરત દ્વારા દરેક માનવીને પરમપિતા પરમાત્માએ અનેક સુષુપ્ત શક્તિઓ આપી છે
নুহ হিংসা: আৰক্ষীৰ এনকাউণ্টাৰৰ পিছত গ্ৰেপ্তাৰ ২ অভিযুক্ত;
বন্দুক, মটৰ চাইকেল জব্দ
নুহ হিংসাৰ অভিযুক্ত মুনফেদ আৰু ছাইকুলক বৃহস্পতিবাৰে হাৰিয়ানা জিলাৰ টাউডু চহৰৰ ছিলখো গাঁৱৰ পৰা...