ભિલોડા તાલુકાના ચિબોડામાં બંધ મકાનમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો.  

  ભિલોડા તાલુકાના ચિબોડા ગામમાં રહેતા વકીલ ચંદ્રપાલસિંહ ચંપાવત ના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા, સોના-ચાંદી સહિત રોકડ રકમ મળી કુલ રૂ.1.80 લાખ મત્તાની ચોરી કરી પલાયન થઈ જતા ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. બ્યૂરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી.