હાલ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર ના નેજા હેઠળ તારીખ ૪/૦૮/૨૦૨૨ ના રોજ જીલ્લાના હોદ્દેદારોની બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે લેવાયેલા નિર્ણય મુજબ તારીખ ૦૮/૦૮/૨૦૨૨ ના રોજ થી પંચાયત સેવા હેઠળના તમામ કર્મચારીઓ જેમકે મ.પ.હે.વ.,ફી.હે.વ.,મ.પ.હે.સુ., ફી.હે.સુ., ટી.એમ.પી.એસ.,ટી.એચ.વિ. વગેરે કેડરના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાયેલ છે ૨૭ જુલાઈ ૨૦૨૨ ના રોજ પંચાયત મંત્રીના અધ્યક્ષ સ્થાને હોદ્દેદારોની બેઠક મળી હતી તેમાં મુખ્ય પ્રશ્નોના ઉકેલ ની ખાતરી આપી હોવા છતાં નિરાકરણ માટે કોઈ આદેશો ન થતાં અંતે મહા સંઘની બેઠક મળી હતી. તેમાં તારીખ ૮/૦૮/૨૦૨૨ ના રોજથી ચોક્કસ મુદતની હડતાલનું એલાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેના અનુસંધાને બોટાદ જિલ્લાના ૧૨૪ કર્મચારીઓ ચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાયા છે તેઓ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખશ્રી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા એ જણાવ્યું હતું ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી સંઘના નેજા હેઠળ ચાલતી હડતાળને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સર્વે સંઘ એવા બે મોટા સંગઠનોએ ટેકો જાહેર કર્યો છે જેથી સરકારશ્રી દ્વારા કર્મચારીના તદ્દન વ્યાજબી પડતર પ્રશ્નો અંગે હકારાત્મક અભિગમ દાખવીને કર્મચારીના હિતમાં સત્વરે નિર્ણય લેવાની ઉગ્ર માંગ કરવામા આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাজুলীত ৰাষ্ট্ৰীয় বৈদ্যুতিন আৰু তথ্য প্ৰযুক্তি প্ৰতিষ্ঠানৰ উদ্যোগত "ছাইবাৰ নিৰাপত্তা" সন্দৰ্ভত সজাগতা অনুষ্ঠান
ভাৰত চৰকাৰৰ তথ্য আৰু প্ৰযুক্তিবিদ্যা মণ্ট্ৰণালায়ৰ অধীনস্থ " ৰাষ্ট্ৰীয় বৈদ্যুতিন আৰু তথ্য...
ધાનેરા તાલુકા ની છીંદિવાડી પ્રા. શાળા ને તાળાબંધી..
બનાસકાંઠા.,,ધાનેરા તાલુકાની છીંડીવાડી પ્રાથમિક શાળા ને કરાઈ તાળા બંધી,,,,દિયોદર ની લીલાધર...
दीपावली से पूर्व हो पूरे शहर की सफाई – नगर परिषद सभापति
दीपावली पर्व के दौरान शहर में सफाई व्यवस्था बनाए रखने को लेकर गुरूवार को नगर परिषद...
প্ৰেমলতা শৰ্মালৈ সাৰথি পৰিয়ালৰ শ্ৰদ্ধাঞ্জলি ঃ
যোৱা ১২ ছেপ্তেম্বৰত পৰলোকপ্ৰাপ্তি ঘটা চিলাপথাৰৰ বিশিষ্ট লেখিকা, কবি, অধ্যাপিকা ড০ প্ৰেমলতা শৰ্মা...
শিবসাগৰত মহাপুৰুষ শ্ৰীমন্ত শংকৰদেৱৰ ৪৫৪ তম তিৰোভাৱ তিথি পালন
শিবসাগৰত মহাপুৰুষ শ্ৰীমন্ত শংকৰদেৱৰ ৪৫৪ তম তিৰোভাৱ তিথি পালন ।