દેશની નામાંકિત મોબાઇલ નેટવર્ક પૂરું પાડતી ટેલિકોમ કામોની રિલાયન્સ કમ્યુનિકેશન કંપની સહિતની અન્ય ૨ કંપનીઓ મળી કુલ ૩ કંપનીઓના ટાવર નગર પાલિકાની હદમાં આવેલ જે મિલકત પર ઊભા કરાયેલ છે તે જમીન મિલકતનો બાકી નીકળતો લાખો રૂપિયાનો નગરપાલિકાનો વેરો સમય મર્યાદામાં હાલોલ નગરપાલિકા ખાતે ભરપાઈ ન કરવામાં આવતા આજરોજ હાલોલ નગરપાલિકાના તંત્ર દ્વારા આ ત્રણેય ટેલિકોમ કંપનીઓના ટાવરને સીલ કરી દેવાની ઘટનાને લઈને નગર ખાતે ચકચાર મચી જવા પામી છે જેમાં હાલોલ શહેરના ગોધરા રોડ ઉપર દેશની નામાંકિત કંપની રિલાયન્સ કમ્યુનિકેશનનો ટાવર આવેલ છે જેનો કુલ ૬,૨૫,૨૪૧/- રૂપિયા જેટલો વેરો બાકી છે જ્યારે પાવાગઢ ખાતે એ.ટી.સી.ઈન્ફા કંપનીનો ટાવર આવેલ છે જેનો કુલ ૭,૭૧,૧૧૩/- વેરો બાકી છે જ્યારે નગરની કરિમ કોલોની ખાતે એસેન્ડ ઇનફા કંપનીનો ટાવર આવેલ છે જેનો ૭,૫૮,૭૮૧/- રૂપિયાનો વેરો બાકી નીકળે છે જે છેલ્લા કેટલાય સમયથી આ ત્રણેય નામાંકિત ટેલિકોમ કંપનીઓ દ્વારા નગરપાલિકાનો વેરો ભરવામાં ન આવતા ગત દિવસોમાં હાલોલ નગરપાલિકા દ્વારા આ ત્રણેય ટેલિકોમ કંપનીઓના મેનેજમેન્ટને આ બાબતે જાણ કરી નોટિસ પણ પાઠવવામાં આવી હોવા છતાં આ ત્રણેય ટેલિકોમ કંપની દ્વારા નગરપાલિકા ખાતે પોતાનો બાકી નીકળતો લાખો રૂપિયાનો વેરો આજ દિન સુધી ભરપાઈ ન કરાતા આખરે આજે બુધવારના રોજ હાલોલ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ત્રણેય નામાંકિત ટેલિકોમ કંપનીઓના ટાવરને સીલ કરી દેવામાં આવ્યા છે જેને લઈને આ ત્રણેય ટેલિકોમ કંપનીઓના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હોવાની માહિતી મળવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बीसलपुर बांध के चारों गेटों को तीन-तीन मीटर तक खोला, डाउनस्ट्रीम में निकाला जा रहा 72 हजार क्यूसेक पानी
बीसलपुर बांध लबालब होने के बाद शुक्रवार को इसके गेट पूजा अर्चना के बाद खोले गए है. बीसलपुर बांध...
પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કામ કરતાં આઉટસોર્સ સફાઇ-કામદારની ઇમાનદારી મહેંકી
માનવતા મહેકી
પોલીસ અધિક્ષકની કચૅરી ખાતે કામ કરતા આઉટ સોર્સ સફાઈ કંદરની ઈમાનદારી..!મોડાસામાં એક...
BJP ने चुनाव में किया वादा पूरा किया , खुल गए जगन्नाथ मंदिर के चारों गेट, जानिए अभी तक क्यों थे बंद ।
जगन्नाथ मंदिर के भक्तों के लिए आज एक बड़ी खुशखबरी आई है। अब भक्तों को भगवान जगन्नाथ के दर्शन के...
Kerala: राज्यपाल के खिलाफ केरल सरकार की याचिका पर सुप्रीम कोर्ट का केंद्र को नोटिस
केरल। सुप्रीम कोर्ट ने आठ विधेयकों पर निर्णय लेने में राज्यपाल आरिफ मोहम्मद खान की देरी के...
મૃદુભાષી ગણાતા CM Bhupendra Patel ની મક્કમ વાત, કચ્છની ધરતી પરથી વિરોધીઓને લલકાર | ZEE 24 Kalak
મૃદુભાષી ગણાતા CM Bhupendra Patel ની મક્કમ વાત, કચ્છની ધરતી પરથી વિરોધીઓને લલકાર | ZEE 24 Kalak