કાલોલ તાલુકાના બાકરોલ નજીક આવેલ સમડિયાની મુવાડી ગામે રહેતા અશોકસિંહ ભીમસિંહ ગોહિલ નો નવયુવાન પુત્ર બલરાજસિંહ ગોહિલ ની લાશ કાકણપુર પોલીસ સ્ટેશન ની હદ માં આવેલ નર્મદા કેનાલ પાસે થી મળી આવેલ જે બાબતે પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ શરૂ કરી હતી ત્યારબાદ મૃતક બલરાજસિંહ ના મોતનું સાચું કારણ તા ૦૭/૧૦/૨૩ ના રોજ બહાર આવતા પ્રાથમિક કારણ ગળું દબાવાને કારણે ગૂંગળામણ ને કારણે મોત થયું હોવાનું પ્રસ્થાપિત થતા કાકણપુર પોલીસ સ્ટેશન ના પીઆઈ એ બી ચૌધરી તેમજ કાલોલ પોલીસ દ્વારા સઘન તપાસ કરતા પીએસઆઇ જે ડી તરાલે શકમંદ માણસોને કાલોલ પોલીસમાં લાવીને પૂછપરછ કરતા તેઓ ભાંગી પડેલ અને ગુનાની કબૂલાત કરતા વણ ઉકલ્યા ગુનાને ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલ કરી દિપકસિંહ ઉર્ફે ભૂરો છત્રસિંહ ગોહિલ તેમજ સંજય કુમાર ઊર્ફે ચમો લક્ષ્મણસિંહ ગોહિલ બંને રહેવાસી સમળીયાની મુવાડી બાકરોલ તાલુકો કાલોલ ની અટકાયત કરી પૂછપરછ કરતા જાણવા મળેલ કે મૃતક બલરાજસિંહ ને મુખ્ય આરોપીની પત્ની સાથે આડા સંબંધો નો શક વહેમ હોય મૃતકને મારી નાખવાના ઇરાદે બાઈક ઉપર બેસાડી કેનાલ ઉપર લઈ જઈ ગળુ દબાવી હત્યા કરી પુરાવાનો નાશ કરવાના ઇરાદે તેની લાશને નર્મદા કેનાલના વહેતા પાણીમાં નાખી દીધી હોવાની કબુલાત કરતા પોલીસે બંને ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલા ના વીજપડી ગામે આજે પતંગ ની દુકાનો પર પોલીસ નું ચેકીંગ ચાઈનીઝ દોરી ના વેચવા તાકીદ
સાવરકુંડલા ના વીજપડી ગામે આજે પતંગ ની દુકાનો પર પોલીસ નું ચેકીંગ ચાઈનીઝ દોરી ના વેચવા તાકીદ
মৰঙী চাহ বাগিচাৰ সমীপৰ ধনশিৰি নৈত পৰি নিখুজ এজন।
নুমলীগড়ৰ ধনশিৰি নৈত অঘটন। নুমলীগড়ৰ মৰঙী চাহ বাগিচাৰ সমীপৰ ধনশিৰি নৈত পৰি নিখুজ এজন। নিখোজ হোৱা...
અક્ષરબ્રહ્મ ની ગુરૂપરંપરા શાશ્વત રહી જીવંત એવા સહજાનંદિ સંત ગુરુ ગુણાતીત સંત:પ્રમુખસ્વામી મહારાજ
અક્ષરબ્રહ્મ ની ગુરૂપરંપરા શાશ્વત રહી જીવંત એવા સહજાનંદિ સંત ગુરુ ગુણાતીત સંત:પ્રમુખસ્વામી મહારાજ
Breaking News: CM Revanth Reddy ने Cabinet Sub-Committee बनाने का लिया फैसला | Pushpa 2 |AajTak News
Breaking News: CM Revanth Reddy ने Cabinet Sub-Committee बनाने का लिया फैसला | Pushpa 2 |AajTak News