જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના હેઠળ અપહરણ અને ગુમ થયેલા લોકોની શોધખોળ માટે વેજલપુર પોલીસ જુદી જુદી ટીમો બનાવી પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે અત્રેના વેજલપુર પો.સ્ટે.એ પાર્ટ ગુ.રજી નં.૧૧૨૦૭૦૭૬૨૩૦૫૨૭/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૬૩મુજબનો ગુન્હો તા.૨૬/૦૮/૨૦૨૩ ના રોજ દાખલ થયેલ હોય જે ગુન્હાને કામે ભોગ બનનાર ઉ.વ.૧૬ વર્ષ ગઈતા.૧૪/૦૬/૨૦૨૩ના રોજથી વેજલપુર ગામેથી ગુમ થયેલ હોય કે કોઈ અજાણ્યા ઈસમ તેણીનુ અપહરણ કરી લઈ ગયલે હોય તેવી ફરીયાદ દાખલ થયેલ હતી જે ગુન્હાની તપાસ પો.સ.ઈ.એસ.એલ.કામોળનાઓ કરતા હોય તેમજ ફરીયાદીએ આ બાબતે નામદાર ગુજરાત હાઈકોટકમાં R.S.C.A.(HABEAS CORPUS)નં.૧૨૯૪૦/૨૦૨૩નાથી અરજી દાખલ કરેલ જેથી ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ પો.સ.ઈ.એ ટેકનીકલ સવેલન્સ તેમજ હ્યુમન ઈન્ટેલીજન્ટનો ઉપયોગ કરી શક પડતા આશરે પંદરેક ઈસમોને તપાસી જરૂરી ટેકનીકલ એનાલીસીસ આધારે પો.સ્ટે. ની બે અલગ-અલગ ટીમો બનાવી તપાસમાં મોકલતા શકદાર જગદીશકુમાર મણીલાલ ઉર્ફે મનહરભાઈ ચૌહાણ જાંબુઘોડા ખાતેથી મળી આવતા તેની પૂછપરછ કરતા ભોગ બનનાર તેઓના ઘરે કનેટીયા તાલુકા કાલોલ મુકામે હોવાનુ જણાવતા જરૂરી પોલીસ માણસોની ટીમ કનેટીયા ખાતે આરોપીના ઘરે તપાસ કરવા મોકલી આપતા ભોગ બનનાર મળી આવતા તેને પો.સ્ટે. ખાતે લાવવામાં આવેલ અને સદર હુ પકડાયેલા આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી પો.સ્ટે.મા દાખલ થયેલ અપહરણનો અનડીટેક્ટ ગુન્હો ઉપલા અધીકારીઓના માર્ગદર્શન હેઠળ ટેકનીકલ સવલેન્સ તેમજ હ્યુમન ઈન્ટેલીજન્ટનો ઉપયોગ કરી આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢી R.S.C.A.(HABEAS CORPUS) નં.૧૨૯૪૦/૨૦૨૩ ના કામે ભોગ બનનારને નામદાર હાઈકોર્ટ સમક્ષ રજુ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
উখল মাখল পৰিবেশে বিৰাজ কৰিছে সত্ৰ নগৰী মাজুলীত
উখল মাখল পৰিবেশে বিৰাজ কৰিছে সত্ৰ নগৰী মাজুলীত
আজি সাহিত্যৰথী লক্ষ্মীনাথ বেজবৰুৱা১৫৯সংখ্যক ওপজা দিন, অকণিৰ কবিতা ঘৰ, অসম কেন্দ্ৰীয় সমিতি ৰহাৰ আহঁতগুৰি শাখাৰ চিত্ৰকলা,কবিতা আবৃতী প্ৰতিযোগিতা।কন কন শিশু সকলৰ কবিতা আবৃতী আৰু বক্তৃতাৰে আপ্লুত সকলো ।
১৪অক্টোবৰ ১৮৬৪ত ৰহাৰ সমীপবৰ্তী বৰ আহঁতগুৰি ত জন্ম লাভ কৰা সাহিত্যৰথী ৰসৰাজ লক্ষ্মীনাথ বেজবৰুৱা ৰ...
સ્વામિનારાયણ મંદિર ખાતે 18મા પાટોત્સવની ઉજવણી ભાગ સ્વરૂપે પોથીયાત્રા યોજાઈ
સુરેન્દ્રનગર શહેરના જવાર ચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે 18 મા પાટોત્સવની ઉજવણી ના...
पंचायत राज मंत्री से मिला सरपंचों का प्रतिनिधि मंडल, विकास में आ रही समस्याओं से कराया अवगत
कोटा / जयपुर, / राजस्थान के सरपंचों के प्रतिनिधिमंडल ने पंचायत राज मंत्री मदन दिलावर से उनके आवास...
मल्टी की चौथी मंजिल पर चढ़ा सांड, 2 घंटे तक फ्लैट के बाहर के टहलता रहा, निगम की टीम ने रस्सी बांधकर नीचे उतारा
शहर के स्टेशन भदाना इलाके में एक मल्टी की चौथी मंजिल पर एक सांड चढ़ गया। सांड चौथी मंजिल पर बने...