અરવલ્લી -ભિલોડા તાલુકાના ખલવાડ ગામના રહેવાસીને કોઈ અજાણ્યા શખ્સોએ લોભામણી લાલચ આપી બેંક ખાતામાંથી રૂપિયા.12,55000ની છેતરપિંડી કરી ઠગાઈ કરતા ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી. ધુળજીભાઈ સુકાભાઈ રાઠોડ નિવૃત્ત કર્મચારીના આ શખ્સોએ અલગ-અલગ તેમના એચ.ડી.એફ.સી બેન્કના એકાઉન્ટ માં ટ્રાન્સફર કરાવી સિદ્ધાર્થ, સાગર જૈન, વિશાલ શાહ તેમજ અન્ય શખ્સે ઠગાઈ, વિશ્વાસઘાત, અને છેતરપિંડી નો ગુન્હો કરેલ હોવાથી ભિલોડા પોલીસ સ્ટેશન માં ફરીયાદ નોંધવામાં આવી હોવાથી ચાર ઈસમો વિરૂદ્ધ કાયદેસર ની કાયઁવાહી હાથ ધરવામાં આવી. બ્યુરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চৰাইদেউ জিলা কংগ্ৰেছৰ সাধাৰণ সম্পাদক নিপেন কোঁৱৰৰ উপস্থিতিত মাহমৰাৰ ডবাত কংগ্ৰেছৰ নিৰ্বাচনী প্ৰচাৰ সম্পন্ন।
বুধবাৰে চৰাইদেউ জিলাৰ মাহমৰা সমষ্টিৰ অন্তৰ্গত ডবাত আগন্তুক লোকসভা নিৰ্বাচনৰ উদ্দেশ্য আগত ৰাখি...
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
केजरीवाल को झटका, HC ने जमानत पर लगाई रोक, एक दिन पूर्व स्पेशल कोर्ट से मिली थी जमानत!
अरविंद केजरीवाल को जेल से बाहर निकलने देने से रोकने के लिए ईडी ने बड़ा दांव चला है. ईडी ने अरविंद...
BEML Management Post Q2: कंपनी के मार्जिन में 1.5% का सुधार, क्या है आगे की Growth Strategy?
BEML Management Post Q2: कंपनी के मार्जिन में 1.5% का सुधार, क्या है आगे की Growth Strategy?