બનાસકાંઠા

 

અંબાજીમાંથી ફૂડ વિભાગે લીધેલા ઘી ના સેમ્પલ ફેલ થયા

 

ભાદરવી મેળા અગાઉ ફૂડ વિભાગે લીધા હતા સેમ્પલ

 

 

28 ઓગસ્ટે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે અંબાજી ખાતે આવ્યા હતા 

 

મોહિની કેટરસમાંથી લીધા હતા ઘી ના સેમ્પલ

 

ફુડ વિભાગે જેતે સમયે 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા

 

ઘી ના સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલાયા હતા જે ફેલ થયા 

 

મોહિની કેટરર્સ અંબાજી મંદિરના મોહનથાળ નો પ્રસાદ બનાવે છે

 

પ્રસાદ બનાવનાર એજન્સી સામે નિયમોનુસાર કાર્યવાહી થશે