ઝાલોદ તા. પંચાયત પ્રમુખે સુમિત્રાબેન સવસિંગભાઇ વસૈયાએ દિગ્ગજ નેતાઓ અને હજજારો કાર્યકર્તાની ઉપસ્થિતિમાં પદગ્રહણ સમારોહ યોજ્યો. ભાજપ પ્રમુખ *શ્રી શંકરભાઈ આમલિયર*, પૂર્વ સાંસદ સભ્ય *શ્રી બાબુભાઈ કટારા* સાહેબ , ભારતીય ભાજપ વરિષ્ઠ આગેવાન *શ્રી બી.ડી. વાઘેલા સાહેબ ( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો __ રાજ કાપડિયા - 9879106469 ) જિલ્લા મહામંત્રી *નરેન્દ્રભાઈ સોની* સાહેબ , પુ.તા.પંચાયત પ્રમુખ રમેશભાઇ , મંડલ પ્રમુખ મુકેશભાઈ , મહામંત્રી સુરેશભાઈ, નગર પ્રમુખ દિનેશભાઈ , મહામંત્રી મનુભાઈ , અનુપભાઈ , ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ડામોર , અતુલભાઈ , સવસિંગ ભાઈ , પૂર્વ જી.સભ્ય ભૂર્સિંગભાઈ , વાઘજીભાઈ અમલીયાર , *APMC* વાઇસ ચેરમેન પપ્પુભાઈ , *જિલ્લા સભ્યો , તાલુકા સભ્યો, અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સરપંચો , કાર્યકર્તાઓ સંગઠન હોદ્દેદારો* અને ઉપસ્થિતિમાં આજરોજ ઝાલોદ ખાતે *પદગ્રહણ સમારોહ યોજી અને જવાબદારી નિભાવ માટે વિશ્વાસ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાંતલપુર 'મનરેગા યોજના' હેઠળ 500 વૃક્ષોનું વાવેતર કરાયું | SatyaNirbhay News Channel
સાંતલપુર 'મનરેગા યોજના' હેઠળ 500 વૃક્ષોનું વાવેતર કરાયું | SatyaNirbhay News Channel
લુણાવાડા માં આમ આદમી પાર્ટીના પંજાબ ના મુખ્ય મંત્રી દ્રારા રોડ શો કરાયો
લુણાવાડા 122 વિધાન સભા ના ઉમેદવાર નટવર સિંહ સોલંકી ની પસંદગી થતાં ગામડા ના લોકો માં ખૂબ જ ખુશી...
सपने में देखा 'मां को मारने के बाद ही मिलेगा मोक्ष', सुबह उठा और डंडे से पीट-पीटकर डाली हत्या
उत्तर प्रदेश के बांदा जिले से एक दिल दहला देने वाली घटना सामने आई है, यहां एक सिरफिरे युवक ने...
Rise Of BJP: ભાજપની સ્થાપના અને તેની સફર: ભાગ 26 - Prashant Dayal
Rise Of BJP: ભાજપની સ્થાપના અને તેની સફર: ભાગ 26 - Prashant Dayal