સાયલાના વતની અને વેપારી અગ્રણીએ પુજારા પરિવારે ભાદરવા મહિનામાં રામકથાનું આયોજન કર્યુ હતું. અને કથા દરમીયાન દાનની રકમ સાયલા મહાજનના અબોલ પશુના ઘાસચારામાં અર્પણ કરીને 15,000 મણ ધાસચારો આપવામાં આવ્યો હતો. ભૂખ્યાને ભોજન અને અબોલ પશુ માટે એમ્બયુલનસનું દાન આપનાર સાયલાના વતનની સાર્થકતાનું સાથે પુજારા પરિવાર ઉદાહરણ બન્યા છે.ભાદરવા મહિનામાં પોતાના પિતૃઓના મોક્ષાર્થે ભાગવતકથાનું આયોજન જોવા મળે છે.ત્યારે સાયલાના વતની અને વેપારી અગ્રણીએ અબોલ પશુઓના ધાસચારાની નેમ સાથે પિતૃદેવના નિતાંત સુખાયને ચરિતાર્થ સાથે સુરેન્દ્રનગરના લોહાણા સમાનજી વાડીમાં ભાગવત સપ્તાહનું આયોજન કર્યુ અને તમામ દાનની રકમ સાયલા મહાજનના અબોલ પશુના ધાસચારામાં અર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો. અને સોમવારના કથા વિરામ દરમીયાન કરીને 15,000 મણ ધાસચારો 9 લાખની માતબર રકમ આપવામાં આવ્યો હતો.રામકથાના વકતા પુ.વિષ્ણુબાપુ દાણીધારીયાએ ભૂખ્યાને ભોજન, અને કાગળો, કચરો ખાતા અબોલ પશુઓની નિ:સ્વાર્થ1 સેવા, ધાસચારો, પાણી વ્યવસ્થા કલીયુગમાં અતિ મહત્વ બતાવ્યું હતું રામકથાના આયોજક ગીરીશભાઇ રામજીભાઇ પુજારા અને તેમના પરિવારે તમામ દાની રકમનો અબોલ પશુઓ માટે ઘાસચારો અર્પણ કરીને પિતૃશ્રાધ્ધ સાથે રામકથાને સાર્થક કરી હતી.સોમવારના રોજ કથા વિરામ સમયે સાયલા મહાજન પાંજરાપોળના ટ્રસ્ટી જીતુભાઇ શાહ, દિલીપભાઇ ઘીવાળા, ધીરુભાઇ શાહ, જયંતિભાઇ ભાવસાર સહિત ઉપસ્થીત રહીને જીવદયા પ્રેમીઓને સન્માનીત કર્યા હતા અને વતનને આજે પણ ભુલી ન શકનાર પુજારા પ્રફુલભાઇ, રાજુભાઇ અને ગીરીશભાઇના પરિવારે સાયલા મહાજનમાં અનામિ બનીને માતબર રકમનું દાન આપીને સાયલા વતન અને અબોલ પશુ માટેની જીવદયાની સાર્થકતાનું ઉદાહરણ બન્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હાલોલ લગનના રાજમાર્ગો પર ભગવાન શ્રી રામદેવપીર ની ભવ્ય શોભા યાત્રા યોજાઈ
હાલોલ લગનના રાજમાર્ગો પર ભગવાન શ્રી રામદેવપીર ની ભવ્ય શોભા યાત્રા યોજાઈ
बारिश के बीच कोटा झालावाड़ हाईवे पर दो ट्रक खराब होने से लगा लम्बा जाम
कोटा. कोटा झालावाड़ राष्ट्रीय राजमार्ग 52 पर सुबह बारिश के बीच अचानक दो ट्रक खराब होने से सड़क पर...
'अन्नामलाई की टिप्पणी गैर-जिम्मेदाराना,' जयललिता पर बीजेपी नेता के बयान से भड़की AIADMK
नई दिल्ली, तमिलनाडु में बीजेपी और एआईएडीएमके गठबंधन के बीच सब कुछ ठीक नहीं चल रहा है।...
মাহমৰাত দেউৰী স্বায়ত্বশাসিত পৰিষদৰ নিৰ্বাচন সন্দৰ্ভত বিজেপিৰ বিশেষ সাংগঠনিক সভা
ভাৰতীয় জনতা পাৰ্টীৰ মাহমৰা গ্ৰাম্য মণ্ডলৰ অন্তৰ্গত দেউৰী স্বায়ত্ব শাসিত পৰিষদৰ নিৰ্বাচন-২০২২ ৰ...
વીંછિયાના બે વોન્ટેડને ATSએ અમદાવાદમાંથી પકડ્યા'ને ખુલ્યું હથિયાર સપ્લાયનું સૌરાષ્ટ્રવ્યાપી નેટવર્ક: 6 ની ધરપકડ
નામચીન અનિરુદ્ધ ખાચર અને અનિલ જાંબુકિયાએ રાજકોટના ભાવેશ ઉર્ફે પ્રવીણ ઉપરાંત લૂંટ સહિતના ગંભીર...