સુરેન્દ્રનગર જીલ્લામાં વણ શોધાયેલ ચોરીના ગુનાના આરોપી તાત્કાલીક શોધી કાઢી કાયદાના બંધનમાં લેવા વિગતવારની સુચના માર્ગદર્શન કરતા, એલસીબી તથા એલસીબી ટીમના પો.હેડ કોન્સ. એ.ડી.ડોડીયા તથા પો.કોન્સ. કુલદિપભાઇ શાંતુભાઇ બોરીયા તથા કરશનભાઇ ભીમશીભાઇ લોહ નાઓ દ્વારા આરોપીને તાત્કાલીક શોધી પકડવા માટે હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સથી કાર્યવાહી હાથ ધરેલ અને ઉંડાણપૂર્વકની તપાસના અંતે ચોકકસ હકીકત મેળવી ચોટીલા તાલુકાના કાબરાણ ગામના રવિભાઇ અરજણભાઇ વાઘેલા જાતે અનુ.જાતિ ઉ.વ.24 ધંધો મજુરી રહે. કાબરણ ચા. ચોટીલા જી. સુરેન્દ્રનગર, સુનિલભાઇ કમલેશભાઇ વાઘેલા જાતે અનુ. જાતિ ઉ.વ.21 ધંધો મજુરી રહે.કાબરણ તા. ચોટીલા જી. સુરેન્દ્રનગરવાળાઓએ આજથી છએક મહિના પહેલા કુવાડવા હાઇવે રોડ ઉપરથી તથા વિંછીયા માર્કેટીંગ યાર્ડ પાસેથી રોડ ઉપરથી અલગ અલગ જગ્યાએથી ડાયરેકટ કરી કુલ ર મો.સા. ચોરીઓ કરેલ હોયજેમાંથી કુલ બે મો.સા. કિ. રૂા. 30,000ના મુદામાલ સાથે પકડેલ છે. એક કાળા કલરનું લાલ પટાવાળુ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી નં. જીજે 03 કેએ 4400 અને રજી. નં. જીજે 03 એચબી 3483 છે. મુદામાલ સાથે મજકુર બંને આરોપીઓને સી.આર.પી.સી. કલમ મુજબ કબ્જે કરી આગળની કાર્યવાહી અર્થે નાની મોલડી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મધુ શ્રીવાસ્તવે કેમ કરી ચૂંટણી નહીં લડવાની જાહેરાત? જુઓ હવે તેમની જગ્યાએ કોણ લડશે?
મધુ શ્રીવાસ્તવે કેમ કરી ચૂંટણી નહીં લડવાની જાહેરાત? જુઓ હવે તેમની જગ્યાએ કોણ લડશે?
आमदार संदीप क्षीरसागर यांनी विषबाधित रुग्णांची केली विचारपूस@india report
आमदार संदीप क्षीरसागर यांनी विषबाधित रुग्णांची केली विचारपूस@india report
બરોલા ગામે ઈંટોના ભઠ્ઠા માલીક ના પુત્ર ઉપર નજીવી બાબતે ત્રણ ઈસમોએ હુમલો કરી ધારીયુ મારી ઈજાઓ પહોંચાડી
કાલોલ તાલુકાના બરોલા ગામે ઈંટોનો ભઠ્ઠો ધરાવતા પ્રદીપકુમાર નથુરામ જાટવ દ્વારા નોંધાવેલી ફરિયાદ ની...
মৰাণৰ ঝলম ৰঙাগডা গোৰ্খা ভৱন অনুষ্ঠিত হ'ব ৭৮ সংখ্যক বলিদান দিৱস
মৰাণৰ ঝলম ৰঙাগডা গোৰ্খা ভৱন অনুষ্ঠিত হব ৭৮ সংখ্যক বলিদান দিৱস
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમૂલ દ્વારા ૧ કરોડથી વઘુ દુધની થેલી ઉપર હર ઘર તિરંગાના લોગો ચિહ્નિત કરાયા
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત AMUL દ્વારા ૧ કરોડ દુધની થેલી ઉપર હર ઘર તિરંગાના લોગો ચિહ્નિત...