અંબાજી હડાદ રોડ પર અંબાજી દર્શન કરી પરત ફરતી વખતે ખાનગી લકઝરી બસને નડ્યો અકસ્માત. આશરે 25 ઘાયલ 9 ની હાલત ગંભીર. 3 એમ્બ્યુલન્સ ગંભીર લોકોને લઈ પાલનપુર સિવિલ ખાતે રવાના. પોલીસની સરાહનીય સેવા જોવા મળી ઘાયલોને તાત્કાલિક પોલીસ ગાડીઓમાં લઈ સારવાર માટે રવાના કરવામાં આવ્યા. નડિયાદ ના ખણઝરીનો યાત્રાળુ સંઘ બસ ને નડયો અકસ્માત બ્યુરો રિપોર્ટ PHN NEWS
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાંતલપુર :ગરામડી માઇનોર કેનાલમાં ખેડૂતોને પાણી નહીં મળતા પાક સુકાવા લાગ્યો SatyaNirbhay News Channel
સાંતલપુર :ગરામડી માઇનોર કેનાલમાં ખેડૂતોને પાણી નહીં મળતા પાક સુકાવા લાગ્યો SatyaNirbhay News Channel
વડગામના ઘોડીયાલમાં સાળા-બનેવીએ 39 લોકોને વ્યાજના ચક્કરમાં ફસાવતાં પોલીસે ઝડપ્યા
વડગામમાં 39 વ્યકિતઓને વ્યાજના ચક્કરમાં ફસાવી ઉંચી ટકાવારીએ નાણાં વસુલ કરતાં ઘોડીયાલ અને દાંતાના...
बाराशे रुपयांच्या आर्थिक व्यवहारातून शालेय विद्यार्थ्याचा खून करणाऱ्यास जन्मठेप
बाराशे रुपयांच्या आर्थिक व्यवहारातून शालेय विद्यार्थ्याचा खून करणाऱ्यास जन्मठेप