સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકા મહાદેવગઢ સરા રોડ પર બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં વાડીએથી બાઇકમાં પરત ફરતા બે મિત્રો પૈકી એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં મોત થયું હતું. જ્યારે બન્ને બાઇકચાલકોને પણ ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. આ અંગે મુળી પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મુળ સરાના અને હાલ માટેલ રહેતા અનિલભાઇ હરીભાઇ મકવાણા અને તેમના મિત્ર દિનેશભાઇ ખીમજીભાઇ ચાવડા સરા-ધ્રાંગધ્રા રોડ પર આવેલી વાડીએ ગયા હતા. જ્યાંથી બાઇક લઇ પરત ફરતા હતા, તે દરમિયાન મહાદેવગઢના બોર્ડથી સરા તરફના રસ્તા પર સામેથી આવતા બાઇકના ચાલકે તેમના બાઇક સાથે બાઇક અથડાવતા અનિલભાઇ અને દિનેશભાઇ બન્ને બાઇકમાંથી નીચે પટકાયા હતાં.જેમાં દિનેશભાઇ ને ગંભીર ઇજાઓ થતાં મોત નીપજ્યું હતું. જ્યારે અનિલભાઇને પણ ઇજાઓ પહોંચતા સારવાર માટે ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યારે અન્ય બાઇકના ચાલક મુરાદભાઇ સુલેમાનભાઇને પણ ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત અંગે અનિલભાઇએ મુરાદભાઇ સુલેમાનભાઇ વિરૂધ્ધ મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા મુળી પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તાર મા પોલીસ સ્ટાફ સાથે એસએસબી ના જવાનો દ્વારા ચૂંટણી અનુસંધાને ફ્લેગ માર્ચ....
જયારે સમગ્ર રાજ્યમાં હાલ ચૂંટણી ના પડગમ વાગી ચુક્યા છે ત્યારે પોલીસ તંત્ર એ પણ તમામ પ્રકારની...
આર્યકન્યા ગુરુકુળમાં:રાતે તરુણીના કપડા 2વિદ્યાર્થીનીઓ કાઢી નાખતી અને બિભત્સ ચિઠ્ઠી લખતી હોવાનોઆક્ષેપ
આર્યકન્યા ગુરુકુળમાં:રાતે તરુણીના કપડા 2વિદ્યાર્થીનીઓ કાઢી નાખતી અને બિભત્સ ચિઠ્ઠી લખતી હોવાનોઆક્ષેપ
Arvind Kejriwal ED Summons: Shehzad Poonawalla ने अरविंद केजरीवाल पर जमकर बोला हमला | Aaj Tak
Arvind Kejriwal ED Summons: Shehzad Poonawalla ने अरविंद केजरीवाल पर जमकर बोला हमला | Aaj Tak
डीआरएम ने कोटा-भुलोन खण्ड पर किया विन्डों ट्रेलिंग निरीक्षण सुन्द्लक, बारां, छाबड़ा एवं भुलोन स्टेशनों पर यात्री सुविधाओं का निरीक्षण किया
कोटा पुनर्विकास कार्यो की प्रगति का नियमित निरीक्षण मंडल रेल प्रबंधक मनीष तिवारी द्वारा किया जा...
बॉलीवुड के दिग्गज सतीश कौशिक का 67 साल की उम्र में निधन
बॉलीवुड के दिग्गज सतीश कौशिक का 67 साल की उम्र में निधन
सिन्धु संस्कार अपडेट : सतीश कौशिक का...