અમીરગઢમાં આવેલા જૈન દેરાસરમાં તાળા તોડી તેમાં રહેલી ભગવાનની મૂર્તિઓ ચોરી જવાની ઘટના ના આરોપી અને ચોર પાસેથી મૂર્તિ લેનાર સોનીની અમીરગઢ પોલીસે ધરપકડ કરી ખેડબ્રહ્માના વેપારી દ્વારા આ ચોરી ચોરાયેલી મૂર્તિઓની ખરીદી કરવામાં આવતા અમીરગઢ પોલીસ દ્વારા ખેડબ્રહ્માના વેપારી સંજય કુમાર લાદુરામ સોની ની તપાસ અર્થે ધડપકડ કરી અમીરગઢ ખાતે લઈ જવાયો હતો વધુ પૂછપરછ કરાશે જ્યારે અન્ય એક આરોપી કૈલાશ લાલારામ ગરાસીયા (નિશાચાર) રહે બેકરીયાબર તાલુકા કોટડા જિલ્લા ઉદયપુર ની ધરપકડ કરાઈ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi पहुंचे Congress के ऑब्जर्वर D. K. Shivakumar, तय होगा तेलंगाना के सीएम का नाम |Telanagana News
Delhi पहुंचे Congress के ऑब्जर्वर D. K. Shivakumar, तय होगा तेलंगाना के सीएम का नाम |Telanagana News
निबंध स्पर्धेत न्यू इंग्लिश स्कूल चणेरेच्या मुलींचे यश
गजानन गव्हाणे पाटील
भारतीय स्वातंत्र्याच्या...
રાવલ ગામે જુગાર રમી રહેલા છ શખ્સો ઝડપાયા
રાવલ ગામે જુગાર રમી રહેલા છ શખ્સો ઝડપાયા
Lok Sabha Election 2024: BJP को Karnataka में JDS की बैसाखी की जरूरत क्यों पड़ रही है?| Aaj Tak News
Lok Sabha Election 2024: BJP को Karnataka में JDS की बैसाखी की जरूरत क्यों पड़ रही है?| Aaj Tak News