અમીરગઢમાં આવેલા જૈન દેરાસરમાં તાળા તોડી તેમાં રહેલી ભગવાનની મૂર્તિઓ ચોરી જવાની ઘટના ના આરોપી અને ચોર પાસેથી મૂર્તિ લેનાર સોનીની અમીરગઢ પોલીસે ધરપકડ કરી ખેડબ્રહ્માના વેપારી દ્વારા આ ચોરી ચોરાયેલી મૂર્તિઓની ખરીદી કરવામાં આવતા અમીરગઢ પોલીસ દ્વારા ખેડબ્રહ્માના વેપારી સંજય કુમાર લાદુરામ સોની ની તપાસ અર્થે ધડપકડ કરી અમીરગઢ ખાતે લઈ જવાયો હતો વધુ પૂછપરછ કરાશે જ્યારે અન્ય એક આરોપી કૈલાશ લાલારામ ગરાસીયા (નિશાચાર) રહે બેકરીયાબર તાલુકા કોટડા જિલ્લા ઉદયપુર ની ધરપકડ કરાઈ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Skoda Kushaq और Slavia के घटे दाम, कम कीमत में कार घर लाने का सुनहरा मौका
स्कोडा ऑटो ने मिडसाइज स्लाविया सेडान और कुशाक मिडसाइज एसयूवी के सभी वेरिएंट्स की कीमतों में कटौती...
10 Minute Eye Exercises to Improve Eyesight | आँखों का नंबर कम करने के लिए व्यायाम
10 Minute Eye Exercises to Improve Eyesight | आँखों का नंबर कम करने के लिए व्यायाम
रेलवे कॉलोनी थाना क्षेत्र के सोगरिया में महिला से 12 लाख की ऑनलाइन ठगी मामले में आरोपी गिरफ्तार कोर्ट में पेश कोटा
रेलवे कॉलोनी थाना क्षेत्र के सोगरिया में महिला से 12 लाख की ऑनलाइन ठगी मामले में आरोपी गिरफ्तार...
વિંછીયાની આદર્શ શાળાના કેમ્પસમાં વિદ્યાર્થિનીના આપઘાત કેસ માં મૃતક વિદ્યાર્થિનીના પરિવારજનોનો શાળા સંચાલકો પર ગંભીર આક્ષેપ
વિંછીયાની આદર્શ શાળાના આપઘાત કેસ માં મૃતક વિદ્યાર્થિનીના પરિવારજનોનો શાળા સંચાલકો પર ગંભીર આક્ષેપ,