અમીરગઢમાં આવેલા જૈન દેરાસરમાં તાળા તોડી તેમાં રહેલી ભગવાનની મૂર્તિઓ ચોરી જવાની ઘટના ના આરોપી અને ચોર પાસેથી મૂર્તિ લેનાર સોનીની અમીરગઢ પોલીસે ધરપકડ કરી ખેડબ્રહ્માના વેપારી દ્વારા આ ચોરી ચોરાયેલી મૂર્તિઓની ખરીદી કરવામાં આવતા અમીરગઢ પોલીસ દ્વારા ખેડબ્રહ્માના વેપારી સંજય કુમાર લાદુરામ સોની ની તપાસ અર્થે ધડપકડ કરી અમીરગઢ ખાતે લઈ જવાયો હતો વધુ પૂછપરછ કરાશે જ્યારે અન્ય એક આરોપી કૈલાશ લાલારામ ગરાસીયા (નિશાચાર) રહે બેકરીયાબર તાલુકા કોટડા જિલ્લા ઉદયપુર ની ધરપકડ કરાઈ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શંકર ચૌધરી એ બજટ સત્ર શરૂ થાય તે પહેલાં જાતે સાફ સફાઈ કરાઈ..
શંકર ચૌધરી એ બજટ સત્ર શરૂ થાય તે પહેલાં જાતે સાફ સફાઈ કરાઈ..
બજેટ સત્ર શરૂ થાય તે પહેલાં ઝાડુ...
अडानी अंबानी के लिए खेला गया इतना बड़ा गेम, आप भी हैरान हो जाएंगे
अडानी अंबानी के लिए खेला गया इतना बड़ा गेम, आप भी हैरान हो जाएंगे
યાત્રાધામ અંબાજી રોશનીથી ઝગમગી ઉઠ્યું...!
અંબાજી મંદિરની રોશનીથી ચાચર ચોકમાં પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા રચાઈઃ માં અંબાના ધામમાં...
10,000mAh की बैटरी के साथ लॉन्च हुआ Redmi का ये डिवाइस, मिलते हैं कई खास फीचर्स
Redmi ने अपने नए Redmi Pad Pro 5G को चीन में लॉन्च कर दिया है। इस डिवाइस को 10000mAh की बैटरी 33W...