લાંબા વિરામ બાદ વરસાદ ની એન્ટ્રી સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે ત્યારે સતત ત્રણ ચાર દિવસ થી વર્ષી રહેલા વરસાદે પડ્યા પર પાટું મારી છે એમ જગત તાત નું કહેવું છે થોડા મહિના પહેલા આવેલા બિપરજોય વાવાઝોડા ના કારણે બાગાયત પાક તેમજ ઉનાળુ પાક મા નુકશાન થયું હતું જેનું સર્વે થયું પણ હજી સુધી કઈ પણ પ્રકાર નું વળતર આપવામાં આવ્યું નથી ત્યાર બાદ અત્યારે એમ કહેવાય છે કે ખેડૂત ના મોઢે આવેલો કોળીયો ગણાતા ચોમાસુ પાક જેવા કે બાજરી . જુવાર. કઠોળ અને શાખભાજી જેવા મા ભારે નુક્સાન ફરી એક વખત વેઠવાનો વારો આવ્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સહારનપુરમાં ટ્રક અને વાનની ટક્કર, એક જ પરિવારના 6 લોકોના મોત
સહારનપુર જિલ્લાના બેહટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે ટ્રક અને વાન વચ્ચેની અથડામણમાં...
समाजसेवी रामबिहारी की समझाइश पर पति ने किया पहली बार रक्तदान
*समाजसेवी राम बिहारी गोस्वामी की समझाइश पर पति ने किया पहली बार रक्तदान*
*2 दिन से खून के लिए...
Accused Nabs | ભાવનગરમાં હત્યાને અંજામ આપનાર આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા
Accused Nabs | ભાવનગરમાં હત્યાને અંજામ આપનાર આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા
राष्ट्रवादी काँग्रेस महाराष्ट्र प्रदेश उपाध्यक्षपदी चिपळूणचे माजी आमदार रमेश कदम यांची यांची नियुक्ती
चिपळूण : राष्ट्रवादी काँग्रेस पार्टीच्या महाराष्ट्र प्रदेश उपाध्यक्षपदी चिपळूणचे माजी आमदार रमेश...