કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય લવાણા મુકામે વાલી સંમેલન યોજાયું. આ સંમેલનમાં મુખ્ય અતીથીઓમાં પૂજ્ય ભરતદાસ બાપુ (મહંત શ્રી ખોડિયાર ધામ હેડોડુંગર), સુપ્રસિદ્ધ લોકગાયીકા પૂનમબેન ગોંડલિયા , સાધુ શ્રી જીજ્ઞાબેન ગોંડલિયા ( કથાકાર), દયારામભાઈ ગોંડલિયા , રેખાબેન એલ. પરમાર ( કાઉન્સિલર, મહિલા સપોર્ટ સેન્ટર થરાદ પોલીસ સ્ટેશન ડિવિઝન થરાદ ) , કમળાબેન બ્રાહ્મણ (કોન્સ્ટેબલ થરાદ પોલીસ સ્ટેશન), અમિયાબેન ચૌધરી (કોન્સ્ટેબલ થરાદ પોલીસ), લક્ષ્મીબેન સોલંકી (કાઉન્સિલર , 181 અભ્યમ થરાદ ) વગેરે મહેમાનઑએ કાર્યક્રમને દીપાવ્યો હતો.આ કાર્યક્રમમાં પધારેલ મહાનુભવોએ શિક્ષણ,ધર્મ,સંસ્કૃતિ,મહિલા જાગૃતિ,મહિલા સુરક્ષા,મહિલા યોજના વગેરે જેવા વિષયો પર કેજીબીવીની દીકરીઓને વિસ્તૃત માર્ગદર્શન પૂરૂ પાડયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जैन सोशल ग्रुप के द्वारा श्रवण संस्कृत संस्थान शिविर का हुआ समापन
बूंदी। श्री दिगंबर जैन खंडेलवाल सरावगी चौगान जैन मंदिर में पिछले 9 दिन से चल रहे हैं जैन सोशल...
ચાંગા નજીકથી રોયલ્ટી ચોરી ઝડપાઈ....
કાંકરેજના ચાંગા નજીકથી રોયલ્ટી ચોરી ઝડપાઈ....
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી...
Jammu Kashmir में Indian Army का Search Operation, अब तक क्या-क्या हुआ? (BBC Hindi)
Jammu Kashmir में Indian Army का Search Operation, अब तक क्या-क्या हुआ? (BBC Hindi)
Modi Sahab से गुजारिश है', भारत-पाकिस्तान के बीच क्रिकेट मैच को लेकर Shahid Afridi ने की खास अपील
नई दिल्ली। एशिया कप इस साल सितंबर के महीने में खेला जाना है, लेकिन इस टूर्नामेंट को लेकर अभी...
રાજ્ય વ્યાપી હડતાલની અસર: મોરબી સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી સહિતની સારવાર ચાલુ, દર્દીઓનો ઘસારો
ગુજરાત આઈએમએ દ્વારા આજે સમગ્ર ગુજરાતની અંદર હડતાલ જાહેર કરવામાં આવી છે ત્યારે મોરબી આઈએમએ સાથે...