કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય લવાણા મુકામે વાલી સંમેલન યોજાયું. આ સંમેલનમાં મુખ્ય અતીથીઓમાં પૂજ્ય ભરતદાસ બાપુ (મહંત શ્રી ખોડિયાર ધામ હેડોડુંગર), સુપ્રસિદ્ધ લોકગાયીકા પૂનમબેન ગોંડલિયા , સાધુ શ્રી જીજ્ઞાબેન ગોંડલિયા ( કથાકાર), દયારામભાઈ ગોંડલિયા , રેખાબેન એલ. પરમાર ( કાઉન્સિલર, મહિલા સપોર્ટ સેન્ટર થરાદ પોલીસ સ્ટેશન ડિવિઝન થરાદ ) , કમળાબેન બ્રાહ્મણ (કોન્સ્ટેબલ થરાદ પોલીસ સ્ટેશન), અમિયાબેન ચૌધરી (કોન્સ્ટેબલ થરાદ પોલીસ), લક્ષ્મીબેન સોલંકી (કાઉન્સિલર , 181 અભ્યમ થરાદ ) વગેરે મહેમાનઑએ કાર્યક્રમને દીપાવ્યો હતો.આ કાર્યક્રમમાં પધારેલ મહાનુભવોએ શિક્ષણ,ધર્મ,સંસ્કૃતિ,મહિલા જાગૃતિ,મહિલા સુરક્ષા,મહિલા યોજના વગેરે જેવા વિષયો પર કેજીબીવીની દીકરીઓને વિસ્તૃત માર્ગદર્શન પૂરૂ પાડયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પશુઓમાં વધુ દૂધ માટે જરૂરી ઘરેલું ઉપચાર જુઓ
આ પોષક તત્વોથી ભરપૂર દૂધાળા પશુઓને ચારો ખવડાવો
આ પોસ્ટ ખેડૂત ભાઈઓ માટે ખૂબ જ ઉપયોગી છે....
હવામાન વિભાગે આપેલી અગાહી ના પગલે બનાસકાંઠા જીલ્લામાં સતત 3 દીવસ થી વાતાવરણ માં આવ્યો પલ્ટો
હવામાન વિભાગે આપેલી અગાહી ના પગલે બનાસકાંઠા જીલ્લામાં સતત 3 દીવસ થી વાતાવરણ માં આવ્યો પલ્ટો
परिट समाज जिल्हा महिलाध्यक्षपदी प्रिया शिंदे, तर सावी कदम सचिव
चिपळूण : महाराष्ट्र परिट (धोबी) सेवा मंडळाशी सलग्न संत गाडगेबाबा परिट समाज संस्था...