કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય લવાણા મુકામે વાલી સંમેલન યોજાયું. આ સંમેલનમાં મુખ્ય અતીથીઓમાં પૂજ્ય ભરતદાસ બાપુ (મહંત શ્રી ખોડિયાર ધામ હેડોડુંગર), સુપ્રસિદ્ધ લોકગાયીકા પૂનમબેન ગોંડલિયા , સાધુ શ્રી જીજ્ઞાબેન ગોંડલિયા ( કથાકાર), દયારામભાઈ ગોંડલિયા , રેખાબેન એલ. પરમાર ( કાઉન્સિલર, મહિલા સપોર્ટ સેન્ટર થરાદ પોલીસ સ્ટેશન ડિવિઝન થરાદ ) , કમળાબેન બ્રાહ્મણ (કોન્સ્ટેબલ થરાદ પોલીસ સ્ટેશન), અમિયાબેન ચૌધરી (કોન્સ્ટેબલ થરાદ પોલીસ), લક્ષ્મીબેન સોલંકી (કાઉન્સિલર , 181 અભ્યમ થરાદ ) વગેરે મહેમાનઑએ કાર્યક્રમને દીપાવ્યો હતો.આ કાર્યક્રમમાં પધારેલ મહાનુભવોએ શિક્ષણ,ધર્મ,સંસ્કૃતિ,મહિલા જાગૃતિ,મહિલા સુરક્ષા,મહિલા યોજના વગેરે જેવા વિષયો પર કેજીબીવીની દીકરીઓને વિસ્તૃત માર્ગદર્શન પૂરૂ પાડયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रोटरी क्लब बूंदी के अध्यक्ष घनश्याम जोशी बेस्ट प्रेसिडेंट से सम्मानित
बूंदी। रोटरी क्लब को वर्ष पर्यंत किए गए सामाजिक सरोकारों से संबंधित विभिन्न कार्यों की उपलब्धि से...
मानव अधिकार संग्राम समिति (मास) केंद्रीय समिति ने विशिष्ट साहित्यिक,पत्रकार,लेखक,शोधकर्ता डां शिवनाथ वर्मन की स्वर्गवास पर किया गहरा शोक प्रकट।
मास केंद्रीय समिति के मुख्य सलाहकार बुबुमनी गोस्वामी, अध्यक्ष आदित्य लहकर,कार्यकरी अध्यक्ष केशव...
માં અંબાના ધામમાં પ્રસાદમાં ડુબલીકેટ ઘી વાપરી ભક્તોની આસ્થા સાથે છેડા કરનાર ત્રણ કરોડની રકમ અટકાવી
માં અંબાના ધામમાં પ્રસાદમાં ડુબલીકેટ ઘી વાપરી ભક્તોની આસ્થા સાથે છેડા કરનાર ત્રણ કરોડની રકમ અટકાવી