ઊનાના વિદ્યાનગર વિસ્તારમાં કમલેશભાઈ સેવકરામ જેઠવાણીના માલિકાના મકાનમાં બે ભાડુઆત રહેતા હોય જેમાં ગુલાબભાઈ હોતચંદ જેઠવાણી તેમજ અશોકભાઈ મકાનમાં રૂમમાંથી અંદર કોઈ કારણોસર ધુમાડા નિકળતા ગભરાઈ ગયા હતા. અને જોતજોતામાં આગ આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા લોકોમાં અફડાતફડી મચી જવા પામી હતી. આગની જાણ મકાન માલિકને થતા ઊના પાલિકા પૂર્વ ઉપપ્રમુખ ચંદ્રેશ જોષીને જાણ કરતા તાત્કાલીક પાલિકા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી જેથી ફાયરની ટીમના જયેશભાઈ, રોહિતભાઈ, નાનજીભાઈ, રમેશભાઈ, દિપકભાઇ સહિતેતાત્કાલીક પહોંચી પાણીનો મારો ચલાવી 2 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. જો કે, પાલિકા પ્રમુખ પરેશભાઈ બાંભણીયા, પૂર્વ ઉપપ્રમુખ ચંદ્રેશ જોષી સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા. આ બનાવમાં બે મકાન માલિકની ઘર વખરી સહિત તમામ ચીજવસ્તુઓ બાળીને ખાક થઈ જતાં ભારે નુકસાની થઈ છે. અને આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. તેમજ આગનું કારણ અકબંધ રહ્યુ હોય કઈ રીતે આગ લગી તે અંગે જાણવા મળેલ નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
▶️বৰডাঙ্গেৰীকুছিত অসম ৰাজ্যিক গ্ৰামীণ জীৱিকা অভিযানৰ জলজীৱন মিছনৰ সজাগতা সভা
▶️বৰডাঙ্গেৰীকুছিত অসম ৰাজ্যিক গ্ৰামীণ জীৱিকা অভিযানৰ জলজীৱন মিছনৰ সজাগতা সভা
অন্তৰংগ আলাপত ৰুপা মিলি
২৯ সংখ্যক আই মাতৃ সমাৰোহৰ তিনি দিনীয়া কাৰ্যসূচীৰ আজি অন্তিম দিন ।পুৱা ৯ বজাত...
મારામારી ના ગુના મા સંડોવાયેલ આરોપી ને પોલીસ એ શોધી સયાજીગંજ પો.સ્ટે પૂછપરછ માટે લવાયો
મારામારી ના ગુના મા સંડોવાયેલ આરોપી ને પોલીસ એ શોધી સયાજીગંજ પો.સ્ટે પૂછપરછ માટે લવાયો
যোৰহাটত সামাজিক ন্যায় আৰু সৱলীকৰণ বিভাগৰ আয়ুক্ত দেবেশ্বৰ বৰা
যোৰহাট জিলা উপায়ুক্ত কাৰ্যালয়ৰ সভা কক্ষত আজি সামাজিক...
સિહોર શહેરમાં દિલાળી લોકોની ગરાગી દેખાતી નથી
સિહોર શહેર ઉપરાંત આજુબાજુના ગામોની ખરીદી મોટાભાગે સિહોરમાં જ થતી હોય આ વખતે દિવાળીના તહેવારો નજીક...