સુરેન્દ્રનગર શહેરમાં ચોરી લુટ સહિતની ઘટનામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર રહેતો યુવક ઈકો કાર લઈને લીંબડીથી મોરબી જતા સમયે વાંકાનેર રોડે ઈકો ચાલકને બે શખ્સોએ કેફી પીણું પીવડાવી બેભાન કરી યુવકને લૂંટી લેવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી. વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરથી ઈકો કાર લઈને લીંબડી બહેનને મુકીને લીંબડીથી મોરબી જતા સમયે લીંબડી નજીકથી મોરબી જવાનું કહીને પેસેન્જર વેશમાં બેસેલા બે શખ્સોએ વાંકાનેર ટોલનાકા નજીક બે શખ્સોએ ઈકો ચાલક નાગરાજભાઈ ચંદ્રકાંતભાઈ મકવાણાને સોડા પીવડાવ્યા બાદ બેભાન થઈ જતાં યુવકે પહેરેલી સોનાની વીંટી, મોબાઈલ, અને 3 હજાર રૂપિયા રોકડા સહિત ઈકો કાર લઈને બે શખ્સો નાશી છુટતા લુટની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે તેમજ આ ઘટનાની જાણ ઈકો ચાલકના પિતા ચંદ્રકાંતભાઈ મકવાણાએ સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથક જાણ કરી છે અને વાંકાનેર રોડેથી બેભાન અવસ્થામાં મળેલા દીકરાને સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  તાજીયા મહોરમને અનુલક્ષીને દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.. 
 
                      તાજીયા મહોરમને અનુલક્ષીને દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ..
                  
   ब्रेकिंग!  रत्नागिरी साई भुमिनगर येथे आढळला तरुणाचा मृतदेह; हत्या की आत्महत्या? परिसरात चर्चा 
 
                      रत्नागिरी : शहरालगतच्या साई भूनिनगर येथे एका २२ वर्षीय तरुणाचा मृतदेह आढळला आहे. या मृतदेहानंतर...
                  
   ચોટીલામાં ગૃહકંકાસથી કંટાળી મારવાડી યુવકનો એસીડ પી આપઘાતનો પ્રયાસ 
 
                      ચોટીલામાં રહેતાં દુદાભાઈ ખીમાભાઈ રાઠોડ (ઉ.વ.28) નામના મારવાડી યુવકે ગઈકાલે બપોરે પોતાના ઘરે એસિડ...
                  
   DHANERA // ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ સાથે પાણી પુરવઠા અને સિંચાઈ મંત્રી કુવરજી બાવળિયાએ દાંતીવાડા ધાનેરા વિસ્તારની મુલાકાત લીધી.. 
 
                      બનાસકાંઠાના સરહદી વિસ્તાર ગણાતા થરાદ અને ધાનેરા પંથકના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સુવિધા મળી રહે...
                  
   
  
  
  
  