સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં એક જ જ્ઞાતિના લોકો વચ્ચે મારામારીની ઘટના ઘટી છે. આ અંગે મળતી માહિતી મુજબ સાયલામાં જમણવાર પ્રસંગમાં બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને એક જ જ્ઞાતિના લોકો વચ્ચે મારામારી થઇ હતી. મારામારીની આ ઘટનામાં એક વ્યક્તિ પર 10 લોકોએ હુમલો કરતા આ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ વ્યક્તિને એક ફ્રેક્ચર થયું છે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ છે.ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ વ્યક્તિને પહેલા સાયલા સરકારી હોસ્પિટલ અને બાદમાં સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયો છે. મારામારીની આ ઘટનાઆ 6 લોકો સામે નામજોગ અને 4 અજાણ્યા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પશુઓને કતલખાને લઈ જતા 4 શખ્સને પોલીસે ઝડપી લીધો
ધ્રાંગધ્રા તાલુકા પોલીસને પશુઓને કતલખાને લઇ જવાતા હોવાની બાતમી મળી હતી.જેના આધારે કુડા ચોકડી પાસે...
ವಿಧಾನ ಪರಿಷತ್ ಸದಸ್ಯರಾದ ಬೋಸರಾಜು
ಇಂದಿನಿಂದ ರಾಜ್ಯ ವಿಧಾನ ಮಂಡಲ ಅಧಿವೇಶನ ನಡೆಯುತ್ತಿದ್ದು, ಹಿರಿಯ ರಾಜಕಾರಣಿ ಬೋಸರಾಜು ಅವರು ವಿಧಾನ ಪರಿಷತ್...
तहसीलदार जगदीश प्रसाद बेरवा के नेतृत्व में हटाया अतिक्रमण
चारागाह भूमि से अतिक्रमण हटाया
श्रीमाधोपुर
तहसीलदार श्रीमाधोपुर जगदीश प्रसाद बैरवा के नेतृत्व में...
350 एकड़ जमीन में फैला हुआ है राष्ट्रपति भवन, 340 कमरे और चांदी का सिंहासन
द्रौपदी मुर्मू देश की 15वीं राष्ट्रपति बन गई हैं। वह देश की दूसरी और आदिवासी समाज से पहली महिला...
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...