સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં એક જ જ્ઞાતિના લોકો વચ્ચે મારામારીની ઘટના ઘટી છે. આ અંગે મળતી માહિતી મુજબ સાયલામાં જમણવાર પ્રસંગમાં બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને એક જ જ્ઞાતિના લોકો વચ્ચે મારામારી થઇ હતી. મારામારીની આ ઘટનામાં એક વ્યક્તિ પર 10 લોકોએ હુમલો કરતા આ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ વ્યક્તિને એક ફ્રેક્ચર થયું છે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ છે.ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ વ્યક્તિને પહેલા સાયલા સરકારી હોસ્પિટલ અને બાદમાં સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયો છે. મારામારીની આ ઘટનાઆ 6 લોકો સામે નામજોગ અને 4 અજાણ્યા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગર શહેરના લક્ષ્મીપરા નજીક મુખ્ય રોડ પર 2 યુવકોને યુટીલીટી ચાલકે કચડી નાખતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા
સુરેન્દ્રનગર શહેરના લક્ષ્મીપરા નજીક મુખ્ય રોડ પર 2 યુવકોને યુટીલીટી ચાલકે કચડી નાખતા ઘટનાસ્થળે જ...
ડીસાના સમૌ નજીક કેનાલમાંથી યુવકની લાશ મળતાં ચકચાર
દાંતીવાડા ડેમમાંથી પસાર થતી કેનાલમાં ડીસાના સમૌ ગામ પાસેથી ગુરૂવારે એક યુવકની લાશ દેખાતા...
चित्रगुप्त महिला प्रकोष्ठ ने वृद्धाश्रम में किया जरूरी सामानों का वितरण
चित्रगुप्त महिला प्रकोष्ठ ने वृद्धाश्रम में किया जरूरी सामानों का वितरित
बून्दी। श्री चित्रगुप्त...
કોડીનાર તાલુકાના જંત્રlખડી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો...અનેક લોકો એ લાભ લીધો.
ડોળાસા તા.૩ કોડીનાર તાલુકા ના જંત્રlખડી ગામે ગુજરાત સરકાર શ્રી ના કાર્યક્રમ અનુસાર સેવા સેતુ...
ખાંભા તાલુકાના ડેડાણ ગામે રામજીમંદિર પટાંગણ રામજન્મભૂમિ અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવના આયોજન નિમિત્તે મિટિંગ યોજાઈ
ખાંભા તાલુકાના ડેડાણ ગામે રામજીમંદિર પટાંગણ રામજન્મભૂમિ અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા...