પાલનપુર તાલુકાના હસનપુર ગામના એક શ્રમજીવી પરિવારની નવ વર્ષની બાળકી સવારના સમયે પોતાના પિતાના ખેતરના રમી રહી હતી. દરમ્યાન બાજુના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા અજાપુર ગામનો રાવતાભાઈ રાજાભાઈ ખોખરીયાએ આ માસૂમ બાળકી ઉપર દાનત બગાડી તેની એકલતાનો લાભ ઉઠાવી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે પરિવારે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન તાલુકા પીઆઇ એ. વી. દેસાઇએ મંગળવારે આરોપીને ઝડપી લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોણ છે દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ Bernard Arnault, કે જેણે ભલભલા અબજોપતિઓને પછાડ્યા, જાણો રસપ્રદ વિગત
દુનિયાનાં સૌથી અમીર વ્યક્તિ તરીકે હવે એલોન મસ્ક નહીં પરંતુ લીડિંગ લગ્ઝરી ગુડ્સની કંપની LVMHનાં...
২০২৪ত বাৰপূজীয়াত অসম সাহিত্য সভাৰ মধ্যকালীন অধিবেশন।
ৰহা,মৰিগাঁও ৰ সাংবাদিক সকলৰ সৈতে সৌহাদপূৰ্ন আলোচনা।
বৰ্ষ ২০২৪ত বাৰপূজীয়া শাখা সাহিত্য সভাৰ আহ্বানত প্ৰতি সহাৰি জনাই অসম সাহিত্য সভাই ২০২৪বৰ্ষত...
કુતિયાણા NSUI ની ટીમ દ્વારા વેલકમ જન્માષ્ટમી મટકી ફોડ કાર્યક્રમ યોજાયો
કુતિયાણા NSUI ની ટીમ દ્વારા વેલકમ જન્માષ્ટમી મટકી ફોડ કાર્યક્રમ યોજાયો
રત્નકલાકારો મતદાન કરી શકે તે માટે કારખાના બંધ રાખવા અપીલ, પાલિકા દ્વારા પે એન્ડ પાર્કમાં વિનામૂલ્યે પાર્ક કરી શકાશે
સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા હીરા કારખાનેદારોને અપીલ કરવામાં આવી છે. પેલી ડિસેમ્બરે મતદાનના દિવસે...
ಕೇಂದ್ರ ಸಚಿವರ ಜತೆಗೆ ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಸಭೆ
ನವದೆಹಲಿಯಲ್ಲಿ ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಎಲ್ಲಾ ಖಾತೆಗಳಿಗೆ ಸಂಬಂಧಿಸಿದ ಕೇಂದ್ರ ಸಚಿವರೊಂದಿಗೆ ಸಭೆ ನಡೆಸಿದರು....