થાનના નવાગામની પ્રાથમિક શાળાના આચાર્ય સંદિપકુમાર ચંદુભાઈ પાઠકના નેતૃત્વમાં આઠ વર્ષોમાં નવાગામ થાન પ્રાથમિક શાળાએ જિલ્લાની ટોપ શાળાઓમાં સ્થાન પ્રાપ્ત કરતા ગુજરાત રાજ્ય જી.સી. ઈ.આર.ટી, નિયામક ટી.એસ.જોશી સુરેન્દ્રનગરના કલેક્ટર સંપત,સુરેન્દ્રનગર જિલ્લા પૂર્વ ડીડીઓ પવન બંસલ શાળાની મુલાકાત લઈ ચૂક્યા છે.સંદિપભાઈએ અત્યાર સુધી ટેટ 2,એચટાટ,સ્કૂલ ઈન્સ્પેક્ટર,એસ.આર.જી જેવી પરીક્ષાઓ પાસ કરી હાલ અંગ્રેજી વિષયના એસ.આર.જી.તરીકે કાર્યરત છે. એન.એમ.એમ.એસ. જવાહર નવોદય,સૈનિક સ્કૂલ બાલાચડીની પરીક્ષાઓમાં શાળાના બાળકોએ ઉત્તમ દેખાવ કરી મેરીટમાં તથા સ્કૂલમાં એડમિશન મેળવ્યુ હતુ. નાયબ દંડક જગદીશ મકવાણાના હસ્તે જિલ્લાના શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ એનાયત થતા શાળા પરિવાર તથા ગામ લોકોએ સન્માન કર્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुकेहा ग्राम के लोगों ने अमानगंज तहसील कार्यालय पहुंचकर सोपे ज्ञापन
मुकेहा ग्राम के लोगों ने अमानगंज तहसील कार्यालय पहुंचकर सोपे ज्ञापन
शिरूर तालुक्यातील जांबूत येथे आज जेरबंद झालेला दुसरा बिबट्या
शिरूर तालुक्यातील जांबूत येथे आज जेरबंद झालेला दुसरा बिबट्या
અમદાવાદ : જન્નીની બની યમદૂત,સગી માતાએજ 2 માસની દીકરી ત્રીજા માળેથી નીચે ફેંકીને કરી હત્યા.?
અમદાવાદ : જન્નીની બની યમદૂત,સગી માતાએજ 2 માસની દીકરી ત્રીજા માળેથી નીચે ફેંકીને કરી હત્યા.?
Supreme Court rejects PIL to declare Sanskrit as national language
SupremeCourt dismissed a plea seeking to declare Sanskrit a national language while observing...
ઘોઘાના બારવાડા વિસ્તારમાં આવેલ હઝરત ઝિંદારશા મદારશા બાબાના ચિલ્લા ખાતે બે દિવસ ઉર્ષની ઉજવણી કરાશે
ઘોઘાના બારવાડા વિસ્તારમાં આવેલ હઝરત ઝિંદારશા મદારશા બાબાના ચિલ્લા ખાતે બે દિવસ ઉર્ષની ઉજવણી કરાશે