થાનના નવાગામની પ્રાથમિક શાળાના આચાર્ય સંદિપકુમાર ચંદુભાઈ પાઠકના નેતૃત્વમાં આઠ વર્ષોમાં નવાગામ થાન પ્રાથમિક શાળાએ જિલ્લાની ટોપ શાળાઓમાં સ્થાન પ્રાપ્ત કરતા ગુજરાત રાજ્ય જી.સી. ઈ.આર.ટી, નિયામક ટી.એસ.જોશી સુરેન્દ્રનગરના કલેક્ટર સંપત,સુરેન્દ્રનગર જિલ્લા પૂર્વ ડીડીઓ પવન બંસલ શાળાની મુલાકાત લઈ ચૂક્યા છે.સંદિપભાઈએ અત્યાર સુધી ટેટ 2,એચટાટ,સ્કૂલ ઈન્સ્પેક્ટર,એસ.આર.જી જેવી પરીક્ષાઓ પાસ કરી હાલ અંગ્રેજી વિષયના એસ.આર.જી.તરીકે કાર્યરત છે. એન.એમ.એમ.એસ. જવાહર નવોદય,સૈનિક સ્કૂલ બાલાચડીની પરીક્ષાઓમાં શાળાના બાળકોએ ઉત્તમ દેખાવ કરી મેરીટમાં તથા સ્કૂલમાં એડમિશન મેળવ્યુ હતુ. નાયબ દંડક જગદીશ મકવાણાના હસ્તે જિલ્લાના શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ એનાયત થતા શાળા પરિવાર તથા ગામ લોકોએ સન્માન કર્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আনঃৰাষ্ট্ৰীয় পৰ্যায়লৈ নিৰ্বাচিত খেৰাজখাত ছিনিয়ৰ ছেকেণ্ডাৰী স্কুলৰ ছাত্ৰী উপাসনা বৰুৱা
প্ৰতিযোগিতালৈ নিৰ্বাচিত।অহা নৱেম্বৰ মাহত অনুষ্ঠিত হ'ব এই প্ৰতিযোগিতা।Exposition of women...
અમદાવાદના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) ના 3 વિદ્યાર્થીઓએ JEE એડવાન્સ 2024 માં ટોપ રેન્ક હાંસલ કર્યો
ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસીસમાં નેશનલ લીડર આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL), અમદાવાદના...
नीति आयोग की बैठक आज,सीएम भजनलाल सहित तमाम राज्यों के मुख्यमंत्री पहुंचे दिल्ली
राजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा आज नीति आयोग की बैठक में शामिल होंगे. शासी परिषद की दिल्ली...
આદિપુર શ્રીપંચમુખી હનુમાનજી મંદિર દ્વારા ગૌ-શાળાના લાભાર્થે માટે ભવ્ય લોક ડાયરા.#gujarat_geeta_news_
આદિપુર શ્રીપંચમુખી હનુમાનજી મંદિર દ્વારા ગૌ-શાળાના લાભાર્થે માટે ભવ્ય લોક ડાયરા.#gujarat_geeta_news_