દેશભરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવા મા આવી હતી લોકોએ કૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી , ત્યારે ગુજરાત રાજ્યના બોડર ઉપર વસેલું બનાસકાંઠા જીલ્લો જૂની પરંપરાગત જાળવી રાખી ગામડાઓ મા આજ પણ ગ્રામ્ય સંસ્કૃતિ ના દર્શન થાય છે . ગામ ના લોકો દ્વારા જૂની પરંપરા મુજબ આઠમની રાતે મહિલાઓ ગામના તળાવમાંથી માટી લાવી રાતના બાર વાગે કાનુડાની મૂર્તિને બનાવી અને આભૂષણો થી સજાવી સ્થાપના કરે છે અને બીજા દિવસે સવારે નોમના દિવસે ગામની તમામ મહિલાઓ ગ્રામીણ વિસ્તારના ટ્રેડિશનલ પહેરવેશ પહેરી ભેગી મળી દેશી ઢોલ કે ડીજેના તાલે કાનુડાની આસપાસ ગોળ ફરતે રમીને હરખભેર જન્માષ્ટમીની ઉજવણી કરી વર્ષોથી ચાલી આવતી પરંપરા જાળવી રાખે છે .ગામની દીકરી પોતાના સાસરેથી જન્માષ્ટમીના દિવસે પિયર કાનુડો રમવા આવવાની જૂની પરંપરા છે તે મુજબ મહિલા પોતાના પિયરમાં આવે છે અને બાળપણની સખીઓ સાથે દેશી ઢોલ ના તાલે કાનુડો રમતી નજરે પડે છે સખીઓ સાથે બાળપણની યાદો તાજી કરે છે . આઠમના દિવસે ગામના ચોરે ગામની મહિલાઓ ભેગી થઈ વચમાં કાનુડો મૂકી આસપાસ દેશી ઢોલના તાલે રમી જન્માષ્ટમીની હરખથી કાનુડો રમી ખુશ થતી હોય છે , ત્યારબાદ સાંજનાં સમય મહિલાઓ ભેગી મળી ઢોલે રમતી રમતી ગામના તળાવે જઈ માટીના બનાવેલ કૃષ્ણની મૂર્તિને નદી કે તળાવમાં વિસર્જન કરી સૌ સહેલીઓ પોતાના ઘેર જાય છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા શહેરમાં સરકારી કર્મચારીઓ સામુહિક રજા પર ઉતરી પડતાં અરજદારો અટવાયા
વડોદરા શહેરમાં સરકારી કર્મચારીઓ સામુહિક રજા પર ઉતરી પડતાં અરજદારો અટવાયા
કાલોલ ખાતે પોલીસ દ્વારા સાઇબર ક્રાઇમ જાગૃતતા અભિયાન સંબંધે એમ.જી.એસ અને સી બી ગર્લ્સ હાઈસ્કૂલમાં સેમિનાર યોજાયો.
સાયબર જાગૃતિ દીવસ અંતર્ગત પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય સાઇબર ક્રાઇમ...
व्यक्तिमत्त्व घडवण्यामागे शिक्षकांचा मोठा वाटा:चित्रलेखा पाटील
आई-वडिलांनंतर शिक्षकांकडून बर्याच नवनवीन गोष्टी शिकायला मिळतात. म्हणूनच शिक्षकांना दुसरे...
Lok Sabha Elections 2024: PM Modi पर Misa Bharti का हमला, राम मंदिर को लेकर साधा निशाना | Aaj Tak
Lok Sabha Elections 2024: PM Modi पर Misa Bharti का हमला, राम मंदिर को लेकर साधा निशाना | Aaj Tak