પાવીજેતપુરના સિહોદ રેલ્વે બ્રિજ ઉપર ટ્રેન સાથે અડફેટે આવતા આધેડનું મોત પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ સવારે ૧૦.૪૦ વાગે સિહોદ રેલ્વે બ્રિજ ઉપર ટ્રેનની અડફેટે એક આધેડ વયના પુરુષનું મોત નીપજ્યું હતું. જેને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ બાબતે પાવીજેતપુર પોલીસને જાન કરતા પોલીસ તેમજ રેલ્વે વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મરનાર ની ઓળખ માટે તજવીજ હાથ ધરી હતી ત્યારે મરનાર પાલસંડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રામસિંગ શૈલેષભાઈ રાઠવા ઉ.વર્ષ ૬૦ હોવાનું સામે આવ્યું છે. આ બાબતે પરિવારનો સંપર્ક કરતા મરનાર એક મહિનાથી અસ્થિર મગજના હોય અને છેલ્લા ૧૫ દિવસથી ઘરેથી કઇપણ કીધા વિના નીકળી ગયા હતા જેઓનો આજે સવારે ૧૦.૪૦ વાગે સિહોદના રેલ્વે બ્રિજ પર ટ્રેનની અડફેટે આવતા મોત થયું હતું અને મૃતક રામસિંગ રાઠવાના મૃત્યુદેહને પી.એમ માટે પાવીજેતપુર સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ছিয়াং নদীত নাও দুৰ্ঘটনা, নিখোঁজ ডেৰ বছৰীয়া কণমানি
ছিয়াং নদীত নাও দুৰ্ঘটনা, নিখোঁজ ডেৰ বছৰীয়া কণমানি
India vs Australia Match में भारत की हार पर ये लड़का फफककर रो पड़ा! | CWC 2023
India vs Australia Match में भारत की हार पर ये लड़का फफककर रो पड़ा! | CWC 2023
Amit Shah Fake Video Case: फेक वीडियो मामले में Amit Shah के आरोपों पर Kharge ने दिया जवाब
Amit Shah Fake Video Case: फेक वीडियो मामले में Amit Shah के आरोपों पर Kharge ने दिया जवाब
Deepak Kesarkar। दीपक केसरकरांच्या वादग्रस्त विधानावर शिंदे गट अडचणीत?; पाहा व्हिडिओ
Deepak Kesarkar। दीपक केसरकरांच्या वादग्रस्त विधानावर शिंदे गट अडचणीत?; पाहा व्हिडिओ