પાવીજેતપુરના સિહોદ રેલ્વે બ્રિજ ઉપર ટ્રેન સાથે અડફેટે આવતા આધેડનું મોત પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ સવારે ૧૦.૪૦ વાગે સિહોદ રેલ્વે બ્રિજ ઉપર ટ્રેનની અડફેટે એક આધેડ વયના પુરુષનું મોત નીપજ્યું હતું. જેને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ બાબતે પાવીજેતપુર પોલીસને જાન કરતા પોલીસ તેમજ રેલ્વે વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મરનાર ની ઓળખ માટે તજવીજ હાથ ધરી હતી ત્યારે મરનાર પાલસંડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રામસિંગ શૈલેષભાઈ રાઠવા ઉ.વર્ષ ૬૦ હોવાનું સામે આવ્યું છે. આ બાબતે પરિવારનો સંપર્ક કરતા મરનાર એક મહિનાથી અસ્થિર મગજના હોય અને છેલ્લા ૧૫ દિવસથી ઘરેથી કઇપણ કીધા વિના નીકળી ગયા હતા જેઓનો આજે સવારે ૧૦.૪૦ વાગે સિહોદના રેલ્વે બ્રિજ પર ટ્રેનની અડફેટે આવતા મોત થયું હતું અને મૃતક રામસિંગ રાઠવાના મૃત્યુદેહને પી.એમ માટે પાવીજેતપુર સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારવાળા હિટ એન્ડ રન ની ઘટના 2 વૃદ્ધા ના ઘટના સ્થળે મોત
ભારવાળા હિટ એન્ડ રન ની ઘટના 2 વૃદ્ધા ના ઘટના સ્થળે મોત
बंजारा समाज मेळाव्यासाठी बहुसंख्येने उपस्थित रहावे, आमदार राठोड
मुंबई : बंजारा समाज मेळाव्यासाठी बहुसंख्येने उपस्थित रहावे, आमदार राठोड
चंद्रविला संस्थेविरुद्ध फसवणुकीचा गुन्हा खासदार डॉ.अनिल बोंडे यांच्या तक्रारीनंतर कारवाई
आंतरधर्मीय विवाहाची परवानगी नसतानाही येथील विजयी कॉलनी स्थित चंद्रविला धर्मदाय संस्थेकडून विशिष्ट...
नवीन ईदगाह येथे लम्पी आजारामुळे गायीचा मृत्यू
सिल्लोड शहरातिल नवीन ईदगाह परिसरात मध्ये लम्पी आजारामुळे जाकेर पाशुखाॅं पठाण यांची गाय दगावली...
યુપીની 2500 સરકારી શાળાઓમાં અદ્યતન સ્માર્ટ ક્લાસ શરૂ થશે ; ખાનગી શાળાઓને મારશે ટક્કર
ઉત્તર પ્રદેશની તમામ સરકારી માધ્યમિક શાળાઓને વાઈફાઈ સુવિધાથી સજ્જ કર્યા બાદ અહીં સ્માર્ટ ક્લાસ શરૂ...