પાવીજેતપુરના સિહોદ રેલ્વે બ્રિજ ઉપર ટ્રેન સાથે અડફેટે આવતા આધેડનું મોત પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ સવારે ૧૦.૪૦ વાગે સિહોદ રેલ્વે બ્રિજ ઉપર ટ્રેનની અડફેટે એક આધેડ વયના પુરુષનું મોત નીપજ્યું હતું. જેને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ બાબતે પાવીજેતપુર પોલીસને જાન કરતા પોલીસ તેમજ રેલ્વે વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મરનાર ની ઓળખ માટે તજવીજ હાથ ધરી હતી ત્યારે મરનાર પાલસંડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રામસિંગ શૈલેષભાઈ રાઠવા ઉ.વર્ષ ૬૦ હોવાનું સામે આવ્યું છે. આ બાબતે પરિવારનો સંપર્ક કરતા મરનાર એક મહિનાથી અસ્થિર મગજના હોય અને છેલ્લા ૧૫ દિવસથી ઘરેથી કઇપણ કીધા વિના નીકળી ગયા હતા જેઓનો આજે સવારે ૧૦.૪૦ વાગે સિહોદના રેલ્વે બ્રિજ પર ટ્રેનની અડફેટે આવતા મોત થયું હતું અને મૃતક રામસિંગ રાઠવાના મૃત્યુદેહને પી.એમ માટે પાવીજેતપુર સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
केरल के राज्यपाल बोले-'बंटोगे तो कटोगे' में कुछ गलत नहीं:आरिफ मोहम्मद ने कहा-जब आस्था समान है तो हम सबको एक होना चाहिए
केरल के राज्यपाल आरिफ मोहम्मद खान ने उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ के 'बंटोगे तो...
Pune Bhor Murder | दारू प्यायला पैसे दिले नाहीत म्हणून नातवाने आजोबांचा केला खून- tv9
Pune Bhor Murder | दारू प्यायला पैसे दिले नाहीत म्हणून नातवाने आजोबांचा केला खून- tv9
मोदी ने इजराइली प्रधानमंत्री नेतन्याहू से फोन पर बात की:पश्चिम एशिया में तनाव कम करने को कहा
इजराइल के प्रधानमंत्री बेंजामिन नेतन्याहू ने प्रधानमंत्री नरेंद्र मोदी को फोन किया। मोदी ने X पर...
ધાનેરાના વાછોલ ગામનો બનાવ..વાછોલ ગામના યુવકને વાગી ગોળી..
ધાનેરાના વાછોલ ગામનો બનાવ..વાછોલ ગામના યુવકને વાગી ગોળી..