દસાડામાં ધોળા દિવસે રૂ. 80,000ની સોનાની ચેનની લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા પોલીસ મથકે ત્રણ શખશો સામે લૂંટ કરી જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીઓને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.આ અંગેની જાણવા મળતી માહિતી મુજબ માંડલના કાંતિભાઈ છનાભાઈ ગમારા ( ભરવાડ ) દ્વારા દસાડા પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ દસાડા ખાતે આવેલી ગોપાલ હોટલમાં દસાડા ગામના સહેજાદશા સલીમશા દિવાન, લુકમાન ઉર્ફે બાદશાહ યુસુફભાઇ કુરેશી અને ઇમરાનખાન મહંમદખાન પઠાણ દ્વારા સિગારેટ લઈ અને જતા હતા. તે દરમ્યાન હોટલના કાઉન્ટર પર તૈનાત સતીષસિંહે એમની પાસેથી સિગારેટના પૈસા માંગતા આરોપીઓ ગાળો બોલવા લાગ્યા હતા. જેથી હોટલના કાઉન્ટર પર બેઠેલા અતુલસિંહે ગાળો બોલવાની ના પાડતા તેને પકડી આડેધડ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. અને સાથે આવેલા ઇમરાનખાન મહંમદખાન પઠાણ દ્વારા ચપ્પુ કાઢી અને હુમલો કરવા આવ્યો હતો. બાદમા કાઉન્ટર પર ફરજ બજાવતા કાંતિભાઈ છનાભાઈ ગમારા ( ભરવાડ )ના ગળામાંથી પહેરેલો સોનાનો ચેઇન રૂ.80,000ની કિંમતનો કાઢી લઈ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં કાંતિભાઈ ગમારા દ્વારા ઉપરોક્ત ત્રણેય શખ્સો વિરુદ્ધ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ફરિયાદના આધારે ગુન્હો નોંધી વધુ તપાસ દસાડા પોલીસ મથકના પી.એસ.આઈ.- વી.આઈ.ખડીયા ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नए वेरिएंट में लॉन्च हुआ Samsung Galaxy F15 5G स्मार्टफोन, 6000 mAh बैटरी के साथ 50MP कैमरा से लैस
नए वेरिएंट को 15999 रुपये की कीमत में खरीदा जा सकता है। ग्राहकों को सेल के दौरान कई ऑफर्स का लाभ...
চতিয়াৰ নদুৱাৰ সংগীত বিদ্যাপীঠৰ ১০ দিনীয়া বৰগীতৰ প্ৰশিক্ষণৰ সামৰণি৷
প্ৰশিক্ষাৰ্থীসকলক বৰগীতৰ কহৰী উৰ্দ্ধব,মন হজহু,বিৰিন্দামনে খেলত আৰু ঐচন মোহন এই চাৰিটা ভাগত...
भास्कर जाधव यांच्या घरावरील हल्याच्या तपासासाठी पोलिसांची सात पथके ; लवकरच सत्य बाहेर येणार
चिपळूण : शिवसेना नेते भास्कर जाधव यांच्या ‘सुवर्णभास्कर’ या बंगल्यावर हल्ल्याचा...
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૫ મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વે અમદાવાદ જિલ્લાના ૨૩ અમૃત સરોવર ખાતે ઘ્વજવંદન કાર્યક્રમ યોજાશે
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૫ મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વે અમદાવાદ જિલ્લાના ૨૩ અમૃત સરોવર ખાતે...
আঙুৰলতাই আহোম জনগোষ্ঠীৰ ওচৰত ক্ষমা নোখোজা পৰ্যন্ত থাকিব প্ৰতিবাদ: নিপন ফুকন
ছ'ছিয়েল মেডিয়াত ক'লা পতা প্ৰদৰ্শন কৰি আঙুৰলতাৰ বিৰুদ্ধে প্ৰতিবাদ । বিজেপিৰ মহিলা মৰ্চাৰ নেত্ৰী...