સુરેન્દ્રનગર શહેરના પ્રખ્યાત વઢવાણ અને સુરેન્દ્રનગરનો મેળો સ્વામિનારાયણ મંદિરના સંતોના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આમ લોક મેળાના આયોજનને લઇ લોકોમાં પણ ઉત્સાહ પ્રથમ દિવસથી જોવા મળ્યો હતો.પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. મેળા દરમિયાન હાસ્યદરબાર, લોકડાયરો સહિત કાર્યક્રમ યોજાશે.ઝાલાવાડમાં ઉજવાતા તહેવારોમાં લોકમેળાઓનું વિશેષ સ્થાન છે. જેમાં સુરેન્દ્રનગર શહેર અને વઢવાણના મેળાના મેદાનમાં યોજાતો મેળો લોકોમાં આકર્ષણ રૂપ હોવાથી અનેક લોકો ઉમટી પડે છે. આથી આ વર્ષ પણ પાલિકા દ્વારા મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ વઢવાણનો લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જ્યારે સુરેન્દ્રનગર મધ્યે આવેલા મેળાના મેદાનનો મેળો પણ ખુલ્લો મુકાયો હતો. આથી પ્રથમ દિવસે જ લોકોએ ઉત્સાહ દેખાડતા સારી એવી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી.આ પ્રસંગે વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા, સંયુક્ત પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય, સંસ્કૃતિક સમિતીના ચેરમેન સરસ્વતીબેન યોગેશભાઇ કણઝરીયા, બાંકામ સમિતી ચેરમેન બહાદુરસિંહ સોલંકી, જગદિશભાઇ પરમાર, હિતેશ્વરસિંહ મોરી, સ્મીતાબેન રાવલ, પંકજભાઇ પરમાર સહિતના સદસ્યો તથા જિલ્લા કલેક્ટર કે.સી.સંપટ, એસપી ડો.ગીરીશભાઇ પંડ્યા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મેળો ખુલ્લો મુકાયા બાદ મંગળવારે સાંસ્કૃતિક કાર્યક્રમ સાંજે યોજાયા હતા.જ્યારે આજે બુધવારે મેળાનું મેદાન રેલ્વેસ્ટેશન પાસે વઢવાણ રાત્રે 9 કલાકે ડાયરો તથા હાસ્ય દરબાર યોજાશે. જ્યારે ગુરૂવાર ભવ્ય ભાતીગળ લોકડાયરો, શુક્રવાર મ્યુલીકનાઇટ, શનિવારે લોકપ્રિય ગુજરાતી ગીતો, રવિવાર લોકગીતોની રમઝટ બોલાવવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગાંધીધામમાં સથવારા સમાજ દ્વારા શરદપૂનમની ઉજવણી
આસો સુદ પૂનમ એટલે શરદ પૂનમ
શરદ પૂનમ નિમિત્તે ગાંધીધામ વિસ્તારમાં...
05 सितंबर से 12 सितंबर 2022 तक महेसाणा-पाटन-महेसाणा पैसेंजर स्पेशल निरस्त रहेगी
अहमदाबाद मंडल के महेसाणा-जगुदन सेक्शन में एवं साणंद-कलोल-विरमगाम-महेसाणा-पालनपुर सेक्शन...
રાજુલા, જાફરાબાદ અને ખાંભા એમ ત્રણ તાલુકા ના ૨.૭૪ લાખ મતદારો દ્વારા ૧૫ ઉમેદવારોનું ભાવી ૧લી ડિસેમ્બર ના રોજ E.V.M. મશીનમાં શીલ કર છે.
ત્રણ તાલુકામાં ૩૦૩ બુથ પર યોજવામાં આવનાર છે મતદાન.
આ ૯૮ રાજુલા વિધાનસભા સીટ પર જ્ઞાતિ વાઈજ મતો...
क्या Nipah Virus बन सकती है अगली महामारी I Could Nipah Virus Trigger the Next Pandemic IOnlyMyHealth
क्या Nipah Virus बन सकती है अगली महामारी I Could Nipah Virus Trigger the Next Pandemic IOnlyMyHealth
દામનગર શહેરમાં આવેલ કુભનાંથ મહાદેવ મંદિરે સેડ બનાવવાનુ ખાત મૂહૂર્ત કરાયું
દામનગર શહેરમાં આવેલ કુભનાંથ મહાદેવ મંદિરે સેડ બનાવવાનુ ખાત મૂહૂર્ત કરાયું