તા:-૨૯/૦૮/૨૦૨૩ મંગળવાર ના રોજ દિયોદર તાલુકા ના રામુપુરા ધુ ખાતે આવેલ રાજેશ્વર વિદ્યા.અને કે.આર.પટેલઉ.મા.શાળા,રામપુરા(ધુ) ખાતે રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં રક્ષાબંધનત હેવારની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી.જેમાં શાળાના સૌ વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો.રક્ષાબંધનના પર્વ નિમિત્તે શાળાની અંદર ગીત અને વકૃત્વના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.બહેનો દ્વારા શાળાના બાળકો અને શિક્ષકોને કુમકુમ તિલક કરી રાખડી બાંધવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીશ્રી હસમુખભાઈ આચાર્યશ્રી ચંદ્રકાન્ત,શિક્ષકશ્રી જયરામભાઈ, ભૂપતભાઈ, વર્ષાબેન,રાહુલભાઈ હાજર રહ્યા હતા અને કાર્યક્રમનું સફળ સંચાલન જયંતીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે બધાજ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હવામાન વિભાગ ની આગાહી મુજબ કમોસમી વરસાદ થી જન જીવન ખોરવાયું
હવામાન વિભાગ ની આગાહી મુજબ કમોસમી વરસાદ થી જન જીવન ખોરવાયું
સ્વચ્છતા હી સેવા
*સ્વચ્છતા હી સેવા: બોટાદ નગરપાલિકા દ્વારા ભાવનગર રોડ પર સઘન સફાઈ ઝુંબેશ*
*************
આપણે...
बारा में लूट के आरोपियों को गंजा कर सड़कों पर घुमाया@viralhog @news @LaChori @BBCHindi
बारा में लूट के आरोपियों को गंजा कर सड़कों पर घुमाया@viralhog @news @LaChori @BBCHindi
Assam Flood: असम में बाढ़ की स्थिति बिगड़ी, अब तक 26 लोगों की मौत; 15 जिलों में 1.61 लाख लोग प्रभावित
असम में बाढ़ की स्थिति बिगड़ती जा रही है। राज्य के 15 जिलों में 1.61 लाख से अधिक लोग बाढ़ से...