તા:-૨૯/૦૮/૨૦૨૩ મંગળવાર ના રોજ દિયોદર તાલુકા ના રામુપુરા ધુ ખાતે આવેલ રાજેશ્વર વિદ્યા.અને કે.આર.પટેલઉ.મા.શાળા,રામપુરા(ધુ) ખાતે રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં રક્ષાબંધનત હેવારની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી.જેમાં શાળાના સૌ વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો.રક્ષાબંધનના પર્વ નિમિત્તે શાળાની અંદર ગીત અને વકૃત્વના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.બહેનો દ્વારા શાળાના બાળકો અને શિક્ષકોને કુમકુમ તિલક કરી રાખડી બાંધવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીશ્રી હસમુખભાઈ આચાર્યશ્રી ચંદ્રકાન્ત,શિક્ષકશ્રી જયરામભાઈ, ભૂપતભાઈ, વર્ષાબેન,રાહુલભાઈ હાજર રહ્યા હતા અને કાર્યક્રમનું સફળ સંચાલન જયંતીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે બધાજ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપી વડાપ્રધાન સૂધી ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત
ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપી વડાપ્રધાન સૂધી ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત
राजस्थान में 1 अगस्त से मिलेगी 3 महीने की एडवांस पेंशन
राजस्थान में पेंशनर्स और फैमिली पेंशनर्स के लिए बड़ी खुशखबरी है. सरकार 1 अगस्त से अब उन्हें नई...
মৰাণত ডিব্ৰুগড় জিলা দিৱসৰ তোৰণ মুকলি কৰিলে বিধায়ক চক্ৰধৰ গগৈ উপস্থিতিত উপায়ুক্তই
মৰাণত ডিব্ৰুগড় জিলা দিৱসৰ তোৰণ মুকলি কৰিলে বিধায়ক চক্ৰধৰ গগৈ উপস্থিতিত উপায়ুক্তই
જારખંડ નાં મુખ્યમંત્રી પદ પર નવું નામ આવ્યું..
BREAKING:આ છે ઝારખંડના નવા મુખ્યમંત્રી
સીએમ સોરેનનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું છે. હવે...
હરીશ ટોકીઝ પાસે લચ્છીની રેકડીમાં ધંધાર્થીને વિજશોક લાગતા મોત નિપજયુ
હરીશ ટોકીઝ પાસે લચ્છીની રેકડીમાં ધંધાર્થીને વિજશોક લાગતા મોત નિપજયુ