નવી પહેલ :- ભાભર તાલુકાના ખારા ગામે ભજન સંતવાણી કાર્યક્રમની ભેટ ની રકમ સમાજ બાળકોના શિક્ષણ માટે અર્પણ કરી..ભાભર તાલુકાના ખારા ગામના વતની અને હાલ - ગાંધીધામ ખાતે રહેતા નાયી આંબાભાઇ જેમલભાઈ દ્વારા ભજન સંતવાણી નો કાર્યક્રમ તારીખ - 30/08/ 2023 ના રોજ રાત્રે એમના નિવાસ સ્થાને કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રકમ સ્વરૂપે જે ભેટ આવી તે રકમ ભાભર તાલુકા ના નાયી સમાજના બાળકોના શિક્ષણ હેતુ માટે અર્પણ કરી સમાજ માં નવી પહેલ નવો રાહ ચિંધ્યો એમના આ નવા વિચાર ખૂબ પ્રેરણાદાયી છે લિંબચ યુવક સંગઠન શિક્ષણ સમિતિ ભાભર તાલુકાના પ્રમુખ દિનેશભાઈ ( દીપ) દ્વારા આંબાભાઈ અને તેમના પરિવારને ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા શિક્ષણ એ દરેક સમાજનો અગત્યનું અંગ છે દરેક સમસ્યાનું સમાધાન છે સમાજના ગરીબ બાળકો દાન અરપં કરી એમણે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સંગઠન શિક્ષણ સમિતિ અને કારોબારી સભ્યો દ્વારા આબાભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನ ಸಂಪಂಗಿರಾಮನಗರದಲ್ಲಿ ಶಾಸಕರಾದ ರಿಜ್ವಾನ್ ಅರ್ಷದ್ ಅವರು 'ಜೈ ಭಜರಂಗಿ ಫಿಟ್ನೆಸ್ ಕ್ಲಬ್' ಉದ್ಘಾಟಿಸಿದರು.
ಬೆಂಗಳೂರು, ಮಾರ್ಚ್ 28, 2025
ಬೆಂಗಳೂರಿನ ಸಂಪಂಗಿರಾಮನಗರದಲ್ಲಿ ಶಾಸಕರಾದ ರಿಜ್ವಾನ್ ಅರ್ಷದ್ ಅವರು 'ಜೈ ಭಜರಂಗಿ...
राजकीय उच्च माध्यमिक विद्यालय, चौगानगेट, बून्दी से स्कूली छात्रा-छात्राओं की विधिक जागरूकता रैली का आयोजन किया
राजस्थान राज्य विधिक सेवा प्राधिकरण के निर्देशानुसार जिला विधिक सेवा प्राधिकरण बून्दी द्वारा...
दुनिया की सबसे बड़ी अल्कोहल कंपनी Diageo के सीईओ Ivan Menezes का निधन
बिजनेस डेस्क। दुनिया की सबसे बड़ी स्पिरिट्स कंपनी डियाजियो (Diageo) के भारतीय मूल...
अज्ञात वाहनाच्या धडकेत एक जणं जागीच ठार तर एक जणं गंभीर जखमी
अज्ञात वाहनाच्या धडकेत एक जणं जागीच ठार तर एक जण गंभीर जखमी
"पाचोड-पैठण रस्त्यावरील...
Nitish Kumar और Tejashwi Yadav फिर आएंगे साथ ? Bihar सरकार पर फैसला आज | Politics
Nitish Kumar और Tejashwi Yadav फिर आएंगे साथ ? Bihar सरकार पर फैसला आज | Politics