નવી પહેલ :- ભાભર તાલુકાના ખારા ગામે ભજન સંતવાણી કાર્યક્રમની ભેટ ની રકમ સમાજ બાળકોના શિક્ષણ માટે અર્પણ કરી..ભાભર તાલુકાના ખારા ગામના વતની અને હાલ - ગાંધીધામ ખાતે રહેતા નાયી આંબાભાઇ જેમલભાઈ દ્વારા ભજન સંતવાણી નો કાર્યક્રમ તારીખ - 30/08/ 2023 ના રોજ રાત્રે એમના નિવાસ સ્થાને કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રકમ સ્વરૂપે જે ભેટ આવી તે રકમ ભાભર તાલુકા ના નાયી સમાજના બાળકોના શિક્ષણ હેતુ માટે અર્પણ કરી સમાજ માં નવી પહેલ નવો રાહ ચિંધ્યો એમના આ નવા વિચાર ખૂબ પ્રેરણાદાયી છે લિંબચ યુવક સંગઠન શિક્ષણ સમિતિ ભાભર તાલુકાના પ્રમુખ દિનેશભાઈ ( દીપ) દ્વારા આંબાભાઈ અને તેમના પરિવારને ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા શિક્ષણ એ દરેક સમાજનો અગત્યનું અંગ છે દરેક સમસ્યાનું સમાધાન છે સમાજના ગરીબ બાળકો દાન અરપં કરી એમણે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સંગઠન શિક્ષણ સમિતિ અને કારોબારી સભ્યો દ્વારા આબાભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कांग्रेस ने अशोक गहलोत और सचिन पायलट को सौंपी नई जिम्मेदारी, महाराष्ट्र चुनाव में निभाएंगे महत्वपूर्ण भूमिका
महाराष्ट्र विधानसभा चुनाव की तारीखों के ऐलान से कुछ ही घंटे पहले अखिल भारतीय कांग्रेस कमेटी...
જસદણમાં ઢોલરિયા પરિવારને આંગણે લગ્ન પ્રસંગ અનોખી ઉજવણી કરી હતી
જસદણમાં ઢોલરિયા પરિવારને આંગણે લગ્ન પ્રસંગ અનોખી ઉજવણી કરી હતી જસદણમાં રહેતા કાર્તિકભાઈ વિનુભાઈ...
महिला उपसरपंचासह इतरांना मारहाण, नऊ जणांवर ॲट्राॅसिटीसह मारहाण प्रकरणी गुन्हे दाखल
महिला उपसरपंचासह इतरांना मारहाण, नऊ जणांवर ॲट्रॉसिटीसह मारहाण प्रकरणी गुन्हे दाखल
तळेगाव ढमढेरे,...
અમરેલી એલસીબી ટીમ ચલાલા ટાઉનમાં હત્યા કરી ફરાર આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પડ્યો
અમરેલી એલસીબી ટીમે ચલાલા ટાઉનમાં હત્યા કરી ફરાર આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડયો.
ચલાલા...
महाराष्ट्र राज्याचे मुख्यमंञी एकनाथ शिंदे यांना वाॅर्ड क्र ९० मुकूंदनगर,राजनगर गेट नं. ५६ ते चिकलठाणा रेल्वेस्टेशन लगत येथील झालेल्या रस्त्याची दुरवस्था बाबत सर्व पक्षीय निवेदन देऊन कामासाठी निधीची मागणी केली
औरंगाबाद:- दि.१६ स.(दीपक परेराव)महाराष्ट्र राज्याचे मुख्यमंञी नामदार एकनाथ शिंदे यांना वाॅर्ड...