નવી પહેલ :- ભાભર તાલુકાના ખારા ગામે ભજન સંતવાણી કાર્યક્રમની ભેટ ની રકમ સમાજ બાળકોના શિક્ષણ માટે અર્પણ કરી..ભાભર તાલુકાના ખારા ગામના વતની અને હાલ - ગાંધીધામ ખાતે રહેતા નાયી આંબાભાઇ જેમલભાઈ દ્વારા ભજન સંતવાણી નો કાર્યક્રમ તારીખ - 30/08/ 2023 ના રોજ રાત્રે એમના નિવાસ સ્થાને કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રકમ સ્વરૂપે જે ભેટ આવી તે રકમ ભાભર તાલુકા ના નાયી સમાજના બાળકોના શિક્ષણ હેતુ માટે અર્પણ કરી સમાજ માં નવી પહેલ નવો રાહ ચિંધ્યો એમના આ નવા વિચાર ખૂબ પ્રેરણાદાયી છે લિંબચ યુવક સંગઠન શિક્ષણ સમિતિ ભાભર તાલુકાના પ્રમુખ દિનેશભાઈ ( દીપ) દ્વારા આંબાભાઈ અને તેમના પરિવારને ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા શિક્ષણ એ દરેક સમાજનો અગત્યનું અંગ છે દરેક સમસ્યાનું સમાધાન છે સમાજના ગરીબ બાળકો દાન અરપં કરી એમણે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સંગઠન શિક્ષણ સમિતિ અને કારોબારી સભ્યો દ્વારા આબાભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોદીજી 75 વર્ષના થઈ રહ્યા છે, ખુશ ના થાઓ, ભાજપના બંધારણમાં નથી લખ્યું કે તેઓ આટલા વર્ષે PM ના બની શકે': કેજરીવાલને અમિત શાહનો જવાબ
Lok Sabha Election 2024: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે,...
डिग्रस् येथील लोकांना घरेखाली करण्याच्या नोटीसा तेथील नागरिक भडकले
डिग्रस् येथील लोकांना घरेखाली करण्याच्या नोटीसा तेथील नागरिक भडकले
'संघर्ष के दौर में नए मुकाम पर पहुंची भारत-जर्मनी की दोस्ती,' ओलाफ स्कोल्ज से मुलाकात कर क्या बोले PM मोदी?
नई दिल्ली। भारत के प्रधानमंत्री नरेंद्र मोदी ने आज जर्मनी के चांसलर ओलाफ स्कोल्ज से मुलाकात की।...
ગૌમાતા માટે બંધ કરવા માટે ઢોલ વગાડવામાં આવ્યો
ગૌમાતા માટે બંધ કરવા માટે ઢોલ વગાડવામાં આવ્યો