નવી પહેલ :- ભાભર તાલુકાના ખારા ગામે ભજન સંતવાણી કાર્યક્રમની ભેટ ની રકમ સમાજ બાળકોના શિક્ષણ માટે અર્પણ કરી..ભાભર તાલુકાના ખારા ગામના વતની અને હાલ - ગાંધીધામ ખાતે રહેતા નાયી આંબાભાઇ જેમલભાઈ દ્વારા ભજન સંતવાણી નો કાર્યક્રમ તારીખ - 30/08/ 2023 ના રોજ રાત્રે એમના નિવાસ સ્થાને કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રકમ સ્વરૂપે જે ભેટ આવી તે રકમ ભાભર તાલુકા ના નાયી સમાજના બાળકોના શિક્ષણ હેતુ માટે અર્પણ કરી સમાજ માં નવી પહેલ નવો રાહ ચિંધ્યો એમના આ નવા વિચાર ખૂબ પ્રેરણાદાયી છે લિંબચ યુવક સંગઠન શિક્ષણ સમિતિ ભાભર તાલુકાના પ્રમુખ દિનેશભાઈ ( દીપ) દ્વારા આંબાભાઈ અને તેમના પરિવારને ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા શિક્ષણ એ દરેક સમાજનો અગત્યનું અંગ છે દરેક સમસ્યાનું સમાધાન છે સમાજના ગરીબ બાળકો દાન અરપં કરી એમણે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સંગઠન શિક્ષણ સમિતિ અને કારોબારી સભ્યો દ્વારા આબાભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
संसद में उठी वर्शिप एक्ट को खत्म करने की मांग, BJP सांसद Harnath Singh Yadav ने बताया 'असंवैधानिक'
संसद में उठी वर्शिप एक्ट को खत्म करने की मांग, BJP सांसद Harnath Singh Yadav ने बताया 'असंवैधानिक'
PORBANDAR પોરબંદરની ઈન્ડીયન ઓવરસીઝ બેંક સાથે રૂા ૪૦ લાખથી વધુની છેતરપીંડી 27 09 2022
PORBANDAR પોરબંદરની ઈન્ડીયન ઓવરસીઝ બેંક સાથે રૂા ૪૦ લાખથી વધુની છેતરપીંડી 27 09 2022
NIMHANS to Launch a Comprehensive Suicide Prevention Centre to Tackle India's Growing Mental Health Crisis.
September 9, 2024
In landmark initiative aimed at addressing the escalating suicide crisis in...
বৰ্তমানৰ প্ৰজন্মই ভালদৰে পঢ়া-শুনা কৰি চাকৰিৰ বাবে নিজকে যোগ্য কৰি তুলিব লাগিব-হেমন্ত চৌধুৰী
চাকৰি যোগ্যতাৰ ভিত্তিতহে প্ৰদান কৰা হব,পাৰ্টীৰ লেবেলত চাকৰি নহয় ৷সেয়ে চাকৰি পাব লাগিলে...
સાવરકુંડલામાં શિવજીની રુદ્ર ગણની ટોળી સાથે નીકળી પાલખીયાત્રા
સાવરકુંડલામાં શિવજીની રુદ્ર ગણની ટોળી સાથે નીકળી પાલખીયાત્રા