સાયલાના વાંટાવચ્છ ગામે રહેતા પરિવારની પરીણિતાએ માનસિક અને શારીરિક ત્રાસથી રૂમમાં ફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું. આ પરિણીતાના ભાઇએ સાયલા પોલીસ સ્ટેશને પોતાની બેનને ત્રાસ આપી મરવા મજબૂર કરનાર સસરા, સાસુ દીયર અને તેના પત્ની સામે ગુનો દાખલ કરાવ્યો છે.સાયલાના વાંટાવચ્છની સીમમાં પોતાને મળેલી જમીનમાં ડાયાભાઇ ઝાંપડીયા અને તેમના પત્ની જેઠીબેન ખેત મજુરી કરીને પોતાનું જીવન ગુજારતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જેઠીબેનને પરિવારજનો લાગ-ભાગ બાબતે માનસિક ત્રાસ આપતા હતા. જેના કારણે ડાયાભાઇ સાયલા દીકરા સુરેશને લેવા માટે ગયા હતા. આ દરમિયાન જેઠીબેને પોતાના મકાનમાં એકલા હોવાથી માનસીક ત્રાસના ગળે ફાંસો ખાઇને આપધાત કર્યો હતો.આ બાબતે શીરવાણીયા રહેતા જેઠીબેનના ભાઇ સોમાભાઇ વશરામભાઇ કેરાળીયાને જાણ થતા પરિવારજનોમાં આક્રંદ ફેલાયું હતું અને દીકરી જેઠીબેનના સસરા લાખાભાઇ ઝપડીયા, સાસુ મીઠીબેન ઝાંપડીયા દીયર દલસુખભાઇ ઝાપડીયા અને તેમના પત્ની સજ્જનબેન સામે મારી નાખવાની ધમકી આપી અવાર નવાર મેણાટોણા મારી મરવા મજબૂર કરતા હોવાના કારણે જેઠીબેને પોતાના મકાને ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે સાયલા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાગઢ ઓડિટો રિયમ હોલ ખાતે યુવાનોને રોજગાર નિમણુંક પત્ર એનાયત કરાયા
જુનાગઢ ઓડિટો રિયમ હોલ ખાતે યુવાનોને રોજગાર નિમણુંક પત્ર એનાયત કરાયા
Infinix Hot 30: 6000mAh की बैटरी और 120Hz रिफ्रेश रेट के साथ भारत में लॉन्च हुआ नया बजट स्मार्टफोन
Infinix ने अपने नए स्मार्टफोन infinix hot 30 भारत में लॉन्चकर दिया गया है। इसमें मीडियाटेक...
ગુજરાત મુખ્યમંત્રી સીરીઝ : બળવંતરાય મહેતા પાક. સાથેના યુદ્ધમાં શહીદ થયેલા દેશના પ્રથમ CM
ગુજરાત મુખ્યમંત્રી સીરીઝ : બળવંતરાય મહેતા પાક. સાથેના યુદ્ધમાં શહીદ થયેલા દેશના પ્રથમ CM
तिरुपति लड्डू विवाद- जगन को नोटिस दे सकती है पुलिस:पूर्व CM 28 सितंबर को अनुष्ठान करेंगे
जगन मोहन रेड्डी कल यानी 28 सितंबर को तिरुपति के भगवान वेंकटेश्वर मंदिर में विशेष अनुष्ठान करने...
વલભીપુર તાલુકાના નસીતપુર ગામે પાડાલીયો નદીમાં બે યુવકો તણાયા હતા જેમાં એકનું ડૂબી જવાથી થયું મોત
વલભીપુર તાલુકાના નસીતપુર ગામે પાડાલીયો નદીમાં બે યુવકો તણાયા હતા જેમાં એકનું ડૂબી જવાથી થયું મોત