સાળંગપુર ધામ ના દાદા દિયોદર માં,,,દિયોદર માં દાદા ની આરતી ઉતારી..સાળંગપુર ધામમાંથી પધારેલ કષ્ટભંજન દેવ રથ નુ ભવ્ય સામૈયુ ..આરતી અને હનુમાન ચાલીસાનુ પઠન.કળિયુગના હાજરા હજુર દેવ એટલે હનુમાન દાદા.. ભગવાન સ્વામિનારાયણ ના આરાધ્યદેવ ના મંદિર વડતાલ ધામ સંચાલિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર આયોજિત ૧૭૫ સત્તામૃત મહોત્સવ સાળંગપુર ધામમાં તારીખ ૧૬ થી ૨૨ નવેમ્બર સુધી યોજાવા જઈ રહ્યો છે."મારા દાદા મારો ઉત્સવ" ૧૦૦૦ વીઘા જેટલી વિશાળ જગ્યામાં ઐતિહાસિક રીતે આ મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે.આ સાત દિવસ સાળંગપુર ધામમાં પધારવા માટે એક આમંત્રણ રથનું આયોજન કરવામાં આવ્યું છે. અને વિવિધ જગ્યાઓએ આમંત્રણ આપવા માટે આ રથ ફરી રહ્યો છે.ત્યારે આ રથ દિયોદરમાં આવી પહોંચ્યો હતો. ત્યારે આ રથ નું દિયોદર માં વિવિધ મંડળો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. દિયોદર શિહોરી ચાર રસ્તા થી ડી. જે. ની સાથે હનુમાનજી ના જય ઘોસ સાથે આઝાદ ચોક સુધી આ રથ આવ્યો હતો. આઝાદ ચોક ખાતે રથ માં આવેલ દાદા ના ભક્તો નું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ દાદા ની આરતી ઉતારવામાં આવી હતી. અને દાદા ના ભક્તો ને પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ,અમરતભાઈ ભાટી, ભવાનજી ઠાકોર,ભદ્રસિંહ રાઠોડ, અરવિંદભાઈ હાલાણી, દિલીપભાઈ રંગોલી, અનુપજી ઠાકોર, શૈલેષભાઈ ઠક્કર, બીપીનભાઈ ત્રિવેદી,મનિષભાઈ હેપીમોલ, શૈલેષભાઈ નાઈ ,લાલાભાઈ મકવાણા સહિત દિયોદર ના દાદા ના ભક્તો હાજર રહી દિયોદર માં દાદા નું સ્વાગત કરી શતામૃત મહોત્સવ નું આમંત્રણ સ્વીકાર્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ऑनलाईन गेमिंग - किती फायद्याचे ? किती तोट्याचे ? | Amol Te Anmol | Dr. Amol Kolhe
ऑनलाईन गेमिंग - किती फायद्याचे ? किती तोट्याचे ? | Amol Te Anmol | Dr. Amol Kolhe
टोंक जिले मे निजी और सरकारी शैक्षणिक संस्थाओ सहित रोडवेज सेवा भी रहेगी बंद . प्रस्तावित बंद के मध्यनजर जिला कलेक्टर और रोडवेज विभाग ने जारी किये आदेश.
टोंक. जिला कलेक्टर टोंक सौम्या झा ने जिला पुलिस अधीक्षक की अभिशंषा पर अनुसूचित जाती जनजाति के...
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સરદરનાગર ખાતે મહારક્ત દાન કેમ્પ
#buletinindia #gujarat #bhavnagar
भाजपा का नया अध्यक्ष दक्षिण भारत से बनाने पर मंथन:दिसंबर में नया चेहरा मिल जाएगा
भाजपा का नया राष्ट्रीय अध्यक्ष दक्षिण भारत से हो सकता है। पार्टी ने 15 दिसंबर तक नया अध्यक्ष...
मुख्यमंत्री जन सेवा अभियान 2 के तहत ग्राम पंचायत कठवरिया मैं लगाया गया शिविर
शिविर के दौरान सभी विभागों के अधिकारी कर्मचारी रहे मौजूद
शिविर में लोगों के बैठने की व्यवस्था एवं पीने के पानी की पर्याप्त रही व्यवस्थाएं
गुनौर : आपको बता दें जनपद पंचायत गुनौर के अंतर्गत आने वाली ग्राम पंचायत...