કાંકરેજ ના વિવિધ ગામો માં વાળીનાથ શિવ ધામ ના સંત શ્રી રામગીરી બાપુ નું સ્વાગત કરાયું..રબારી સમાજની ગુરુ ગાદી શ્રીવાળીનાથ ધામ તરભના પરમ પૂજ્ય 1008 બ્રહ્મલીન મહંત બળદેવગીરી બાપુ દ્વારા નૂતન શીવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને અતિ રુદ્ર મહાયજ્ઞ વર્ષ-2024માં યોજાનાર છે.ત્યારે સમસ્ત રબારી સમાજ જોડાઈ શકે તે હેતુથી વાળીનાથ દ્વારા ગામે ગામ આમંત્રણ આપવામાં આવી રહ્યુ છે, જે અંતર્ગત કાંકરેજ તાલુકામાં જ્યાં રબારી સમાજના નેસડા છે. ત્યા ધર્મસભાઓ કરી વાળીનાથ ધામ ના સંત શ્રી રામગીરી બાપુ દ્વારા શિવમંદિર ત્રિ-શીખર શિવધામ નિર્માણ પામ્યું છે.જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 16થી 22 ફેબ્રુઆરી-2024ના રોજ વાળીનાથ ધામ તરભ ખાતે યોજાવા જઈ રહ્યો છે.જેમાં અતિ રુદ્ર મહાયજ્ઞ યોજાશે.ત્યારે કાંકરેજ ના વિવિધ ગામોમાં વાળીનાથધામ તરભના સંત રામગીરી બાપુનું સામૈયું કરવામાં આવી રહ્યું છે.આ પ્રસંગે પ્રભાતભાઈ દેસાઈ, ભરતભાઈ દેસાઈ, હાર્દિકભાઈ દેસાઈ ઉચરપી સરપંચ, પરસોત્તમ ભાઈ શિક્ષક કુંવારવા,જોરાભાઈ દેસાઈ,,કેશર ભાઈ આકોલી,રમેશભાઈ વડા સહિત દેસાઈ સમાજ ના લોકો જોડાઈ રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Women Reservation Bill in Rajya Sabha: .जब Jagdeep Dhankhar को खुद Jaya Bachchan को रोकना पड़ा | NBT
Women Reservation Bill in Rajya Sabha: .जब Jagdeep Dhankhar को खुद Jaya Bachchan को रोकना पड़ा | NBT
સરકાર ના સફળ કાર્યકમ નાં ૧૦૦ દિવસ પૂર્ણ થવાના અવસરે વીડિયો કોન્ફરન્સ યોજાઈ.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વર્તમાન રાજ્ય સરકારના સફળ કાર્યકાળના 100 દિવસ...
BJP Parliamentary Meeting: 'संसद की सुरक्षा उल्लघंन जितना खतरनाक है, उतना ही उसका समर्थन करना', विपक्ष पर बरसे पीएम मोदी
नई दिल्ली। संसद के शीतकालीन सत्र के बीच भाजपा संसदीय दल की बैठक संसद पुस्तकालय भवन में हुई।...
વાલોડ તાલુકા આમ આદમી પાર્ટીના સંગઠનોના હોદ્દેદારોની બેઠક યોજાઈ
આમ આદમી પાર્ટી તાપી જિલ્લા સંગઠનના પ્રમુખ મહેન્દ્રભાઈ ગામીતની આગેવાનીમાં વાલોડ તાલુકા સંગઠનની...
जागतिक दिव्यांग दिनानिमित्त विद्यार्थ्यांची रॅली
परभणी, दि. ०३ जागतिक दिव्यांग दिनानिमित्त आज समाज कल्याण विभागातर्फे जिल्हाधिकारी कार्यालय येथून...