કાંકરેજ ના વિવિધ ગામો માં વાળીનાથ શિવ ધામ ના સંત શ્રી રામગીરી બાપુ નું સ્વાગત કરાયું..રબારી સમાજની ગુરુ ગાદી શ્રીવાળીનાથ ધામ તરભના પરમ પૂજ્ય 1008 બ્રહ્મલીન મહંત બળદેવગીરી બાપુ દ્વારા નૂતન શીવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને અતિ રુદ્ર મહાયજ્ઞ વર્ષ-2024માં યોજાનાર છે.ત્યારે સમસ્ત રબારી સમાજ જોડાઈ શકે તે હેતુથી વાળીનાથ દ્વારા ગામે ગામ આમંત્રણ આપવામાં આવી રહ્યુ છે, જે અંતર્ગત કાંકરેજ તાલુકામાં જ્યાં રબારી સમાજના નેસડા છે. ત્યા ધર્મસભાઓ કરી વાળીનાથ ધામ ના સંત શ્રી રામગીરી બાપુ દ્વારા શિવમંદિર ત્રિ-શીખર શિવધામ નિર્માણ પામ્યું છે.જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 16થી 22 ફેબ્રુઆરી-2024ના રોજ વાળીનાથ ધામ તરભ ખાતે યોજાવા જઈ રહ્યો છે.જેમાં અતિ રુદ્ર મહાયજ્ઞ યોજાશે.ત્યારે કાંકરેજ ના વિવિધ ગામોમાં વાળીનાથધામ તરભના સંત રામગીરી બાપુનું સામૈયું કરવામાં આવી રહ્યું છે.આ પ્રસંગે પ્રભાતભાઈ દેસાઈ, ભરતભાઈ દેસાઈ, હાર્દિકભાઈ દેસાઈ ઉચરપી સરપંચ, પરસોત્તમ ભાઈ શિક્ષક કુંવારવા,જોરાભાઈ દેસાઈ,,કેશર ભાઈ આકોલી,રમેશભાઈ વડા સહિત દેસાઈ સમાજ ના લોકો જોડાઈ રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নামনি মাজুলীত বোৱাৰীৰ আত্মহত্যাৰ ঘটনা- ৰহস্য : চাঞ্চল্য
নামনি মাজুলীত বোৱাৰী আত্মহত্যাৰ ঘটনা : মাজুলী থানাৰ অন্তৰ্গত নামনি মাজুলীৰ চামগুৰি বাঘ গাঁৱৰ...
પોરબંદરમાં મુખ્યમંત્રીએ ખારવા સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી
તારીખ ૨જી ઓક્ટોબર 2022 ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી પ્રસંગે પોરબંદર ખાતે પધારેલ...
ભાવનગર-સોમનાથ હાઇવે નેશનલ હાઇવે ઉપર દાતરડી ગામ નજીક નવો બનેલો બ્રીજ ધરાસાઇ થતા મોટી દુર્ઘટના ટળી......
પ્રાંત અધિકારી કુલદીપસિંહ વાળા, મામલતદાર સંદીપસિહ જાદવ, ચીફ ગીરીશભાઇ સરૈયા સહિતના અધિકારીઓ ધટના સ્થળે પહોંચ્યા.......
અમરેલી જીલ્લામાંથી પસાર થતો સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર મોટી રાજુલા તાલુકામા આવેલ દાતરડી ગામ...
Toyota कर रही कई तरह की तकनीक वाली गाड़ियों पर काम, दैनिक जागरण से खास बातचीत में और क्या बोले GM, जानें डिटेल
जापानी वाहन निर्माता Toyota की ओर से भारतीय बाजार में कई तरह के वाहनों को ऑफर किया जाता है। कंपनी...
Jawan, starring Shah Rukh Khan, will be released on August 25. - Newzdaddy
Its announcement, the Atlee-directed film Jawan, starring Shah Rukh Khan, has been making news....