આંગણવાડીમાં આવેલા સંચાલકને બાથરૂમમાં તાળું મારેલું જોવા મળતા તેમને શંકા જવાથી ગ્રામજનો અને પોલીસને જાણ કરતા બુટલેગરની આંગણવાડીમાં દારૂ છુપાવવાની મેલી મુરાદ બહાર આવી હતી.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર માથક ગામે ત્રણ જુદી જુદી આંગણવાડી આવેલી છે. ગામના ઝાપા પાસે આવેલી આંગણવાડીમાં આજે સવારે નિત્યક્રમ મુજબ સંચાલક આવ્યા હતા, અને સંચાલકે જોયું તો આંગણવાડીના બાથરૂમને તાળું મારેલું હતું. આથી કોઈ દિવસ આંગળવાડીના બાથરૂમમાં તાળું મારતા ન હોય કોણે અને શું કામ તાળું માર્યું હશે એ વિચારથી તેમને શંકા ગઈ હતી. આથી આંગળવાડીના સંચાલકે આ બાબતની ગ્રામજનો અને પોલીસને જાણ કરી હતી. અને ગ્રામજનોએ આંગળવાડીના બાથરૂમનું તાળું તોડી અંદર ખોલીને જોતા 11 પેટી છુપાવેલો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે પોલીસે કબજે કરી અજાણ્યા શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા નગરપાલિકા દ્વારા રીસાલા બજારમાં જીઓ કંપનીની કામગીરી બંધ કરાવી અપાઈ કડક સુચનાઓ
ડીસા નગરપાલિકા દ્વારા રીસાલા બજારમાં જીઓ કંપનીની કામગીરી બંધ કરાવી અપાઈ કડક સુચનાઓ
*✍️દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં 151 લોકોના મોત થયા.(હજુ વધુ આંકડો વધી શકે છે)✈️* *🕹️વિમાનમાં કુલ 175 પેસેન્જર અને 6 ક્રુ મેમ્બર સવાર હતા.*
*✍️દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં 151 લોકોના મોત થયા.(હજુ વધુ આંકડો વધી શકે છે)✈️*...
India reports 5,379 covid cases, 27 deaths in a day
The daily positivity rate stood at 1.67% while the weekly positivity rate at 2.0%. India reports...
દેશમાં કોરોના સંક્રમણના 16,167 નવા કેસ નોંધાયા
ભારતમાં કોરોના સંક્રમણના 16,167 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 15,549 લોકો...