લીંબડી તાલુકાના ઉઘલ ગામે વીજ શોક લાગતાં ખેત મજૂરનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ઘાયલને સારવાર અને મૃતકને પોસ્ટમોર્ટમ માટે લીંબડી હોસ્પિટલે ખસેડાયા હતા. ધનાળા ગામના મુકેશભાઈ ઉકાભાઈ કાવેઠિયા અને રાણપુરના અરવિંદભાઈ કુબેરભાઈ ચેખલીયાએ લીંબડી તાલુકાના ઉઘલ ગામના ગીરૂભા જાલુભા રાણાનું વડોદ ડેમ પાસે આવેલું ખેતર ખેડવા રાખ્યું હતું. વરસાદ ખેંચાતા પાકને પિયતની જરૂર પડતી જોઈને બન્ને ખેત મજૂરોએ પાણીની મોટર ઉતારી રહ્યા હતા ત્યારે અચાનક વીજ પાવર શરૂ થઈ ગયો હતો. આથી બન્નેને વીજ શોક લાગ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Bihar में तेज हुई जाति की लड़ाई, राजपूत Vs ब्राह्मण की लड़ाई अब Delhi तक आई | Aaj Tak Latest News 
 
                      Bihar में तेज हुई जाति की लड़ाई, राजपूत Vs ब्राह्मण की लड़ाई अब Delhi तक आई | Aaj Tak Latest News
                  
   সোণাৰিত হস্ত নিৰ্মিত বন্দুকসহ পানমাই ৱাংছাক আটক 
 
                        সোণাৰিত হস্ত নিৰ্মিত বন্দুকসহ এজনক আটক।আজি পুৱা সোণাৰি আৰক্ষীয়ে সোণাৰি বাছ আস্থানত এটি...
                  
   ભિલોડા તાલુકાના આરોગ્ય કચેરી ખાતે ભિલોડાના તમામ નાગરિકો માટેની બેઝિક CPR તાલીમનું આયોજન રાખવામા 
 
                      ભિલોડા તાલુકાના આરોગ્ય કચેરી ખાતે ભિલોડાના તમામ નાગરિકો માટેની બેઝિક CPR તાલીમનું આયોજન રાખવામા
                  
   Share Market Today | Top 20 Stocks: बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा? | Business News | CNBC 
 
                      Share Market Today | Top 20 Stocks: बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा? | Business News | CNBC
                  
   ચાકલિયા ગામે આમ આદમી પાર્ટી દ્વારા જન સંપર્ક 
 
                      ચાકલિયા ગામે આમ આદમી પાર્ટી દ્વારા જન સંપર્ક
                  
   
  
  
  
   
   
   
   
  