લીંબડી તાલુકાના ઉઘલ ગામે વીજ શોક લાગતાં ખેત મજૂરનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ઘાયલને સારવાર અને મૃતકને પોસ્ટમોર્ટમ માટે લીંબડી હોસ્પિટલે ખસેડાયા હતા. ધનાળા ગામના મુકેશભાઈ ઉકાભાઈ કાવેઠિયા અને રાણપુરના અરવિંદભાઈ કુબેરભાઈ ચેખલીયાએ લીંબડી તાલુકાના ઉઘલ ગામના ગીરૂભા જાલુભા રાણાનું વડોદ ડેમ પાસે આવેલું ખેતર ખેડવા રાખ્યું હતું. વરસાદ ખેંચાતા પાકને પિયતની જરૂર પડતી જોઈને બન્ને ખેત મજૂરોએ પાણીની મોટર ઉતારી રહ્યા હતા ત્યારે અચાનક વીજ પાવર શરૂ થઈ ગયો હતો. આથી બન્નેને વીજ શોક લાગ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જીવા દોરી સમાન દાંતીવાડા ડેમમાં 598 પોઇન્ટ 70 ફુટ પાણી ભરાતા 2000 ક્યુસેક પાણી ડેમમાથી નદીમા છોડવામા
જીવા દોરી સમાન દાંતીવાડા ડેમમાં 598 પોઇન્ટ 70 ફુટ પાણી ભરાતા 2000 ક્યુસેક પાણી ડેમમાથી નદીમા છોડવામા
સુરત જિલ્લા કરાટે ચેમ્પિયન શીપ 2023નું સુરત ખાતે આયોજન સંપન્ન
સુરત જિલ્લા કરાટે એસોસિએશન અને મિનિસ્ટ્રી ઓફ યુથ એન્ડ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા...
बैलाच्या शिंगाला धरुन फोटो काढायला गेला अन् क्षणात...
मुंबई: सोशल मीडियावर स्वत:चा फोटो इतरांपेक्षा वेगळा असावा यासाठी आजकालची तरुणपीढी कोणत्या थराला...
জটিল ৰোগত আক্ৰান্ত যুৱ শিল্পীৰ বাবে হৰিনাম অনুষ্ঠান পৰিবেশনৰে বৰঙনি সংগ্ৰহ ধেমাজি জিলা শিল্পী সমাজৰ
জটিল ৰোগত আক্ৰান্ত যুৱ শিল্পীৰ বাবে হৰিনাম অনুষ্ঠান পৰিবেশনৰে বৰঙনি সংগ্ৰহ ধেমাজি জিলা শিল্পী সমাজৰ
रांजणगाव गणपती (ता. शिरुर) येथे आजपासुन मुक्तद्वार दर्शन सुरु
रांजणगाव गणपती (ता. शिरुर) येथे आजपासुन मुक्तद्वार दर्शन सुरु