લીંબડી તાલુકાના ઉઘલ ગામે વીજ શોક લાગતાં ખેત મજૂરનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ઘાયલને સારવાર અને મૃતકને પોસ્ટમોર્ટમ માટે લીંબડી હોસ્પિટલે ખસેડાયા હતા. ધનાળા ગામના મુકેશભાઈ ઉકાભાઈ કાવેઠિયા અને રાણપુરના અરવિંદભાઈ કુબેરભાઈ ચેખલીયાએ લીંબડી તાલુકાના ઉઘલ ગામના ગીરૂભા જાલુભા રાણાનું વડોદ ડેમ પાસે આવેલું ખેતર ખેડવા રાખ્યું હતું. વરસાદ ખેંચાતા પાકને પિયતની જરૂર પડતી જોઈને બન્ને ખેત મજૂરોએ પાણીની મોટર ઉતારી રહ્યા હતા ત્યારે અચાનક વીજ પાવર શરૂ થઈ ગયો હતો. આથી બન્નેને વીજ શોક લાગ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Dholeshwar Mahadev Mandir, મહાશિવરાત્રી | Maha Shivratri | Gandhinagar Dholeshwar MAhadev| Dpnews
Dholeshwar Mahadev Mandir, મહાશિવરાત્રી | Maha Shivratri | Gandhinagar Dholeshwar MAhadev| Dpnews
Budget 2024 Live Updates: क्या बजट में UP के साथ नाइंसाफी हुई? | INDIA Vs NDA | Aaj Tak
Budget 2024 Live Updates: क्या बजट में UP के साथ नाइंसाफी हुई? | INDIA Vs NDA | Aaj Tak
NDA Government: Maharashtra के CM और JDU नेता ने '400 पार' के नारे से नुकसान का दावा किया | BJP
NDA Government: Maharashtra के CM और JDU नेता ने '400 पार' के नारे से नुकसान का दावा किया | BJP
Election Results: SP नेता Udayveer Singh का बड़ा बयान कहा 'BJP हल्के करवा रही काउंटिंग' | Aaj Tak
Election Results: SP नेता Udayveer Singh का बड़ा बयान कहा 'BJP हल्के करवा रही काउंटिंग' | Aaj Tak