બનાસકાંઠા જીલ્લામાં ડીસા પંથકમાં ખેડૂતે વ્યાજખોર વેવાઇ સામે ફરિયાદ કરી છે કે 3.50 લાખની સામે વ્યાજ સાથે 5.6 લાખ ચૂકવ્યા છતાં અપાઇ જાનથી મારી નાખવાની ધમકી. પ્રાપ્ત અહેવાલ અનુસાર ડીસા તાલુકાના વડાવળ ગામે રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ખેડૂતને 2014 માં ખેતરમાં મકાન બનાવવા માટે પૈસાની જરૂર પડતા. તેમણે તેમના વેવાઈ પાસેથી રૂપિયા 3.50 લાખ બેન્ક વ્યાજે લીધા હતા. તથા તે સમયે તેમણે સિક્યુરિટી માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચેક પણ આપ્યા હતા. ત્યાર બાદ ખેડૂતે બટાટા અને ટેટી વેચી વ્યાજ સાથે રકમ પરત ચૂકવી દીધી હતી અને અત્યાર સુધીમાં તેમણે પોતાના વેવાઈને રૂપિયા 5.6 લાખ ચુકવી દીધા હતા. તેમ છતાં પણ તેમના વેવાઈએ કોઈપણ પ્રકારનો સાચો હિસાબ નકરી ઉઘરાણી ચાલુ રાખી હતી અને સિક્યુરિટી પેટે આપેલા ચેક બેંકમાં નાખી ખોટો કેસ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતા કંટાળેલા ખેડૂતે તેમના વેવાઈ સામે જ ફરિયાદ નોંધાવી હતી. જે મામલે ભીલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
LIVE PM Modi in Varanasi: TB समिट से निकलकर संपूर्णानंद विश्वविद्यालय की तरफ रवाना हुआ PM मोदी का काफिला
प्रधानमंत्री नरेन्द्र मोदी आज (24 मार्च) काशी दौरे पर हैं। इस तूफानी दौरे में वह कई कार्यक्रमों...
अपक्ष आमदार विनोद अग्रवाल यांची MSEB कर्मचाऱ्याला मारहाण, नंतर मागितली माफी | BJP | ShivSena
अपक्ष आमदार विनोद अग्रवाल यांची MSEB कर्मचाऱ्याला मारहाण, नंतर मागितली माफी | BJP | ShivSena
વલભીપુર તાલુકાના તલાટી મંત્રીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું
વલભીપુર તાલુકાના તલાટી મંત્રીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું
સુરેન્દ્રનગરના ચોટીલાના આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાવા માટે દિલ્હીના મુખ્યમંત્રીએ રોડ શો કર્યો
સુરેન્દ્રનગરના ચોટીલાના આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતાવા માટે દિલ્હીના મુખ્યમંત્રીએ રોડ શો કર્યો