સ્વચ્છ અભિયાન રથ થરાદ એસટી ડેપો ખાતે પહોંચતા જેમાં થરાદ એસટી ડેપો મેનેજર અને કર્મચારીઓ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વચ્છતા અભિયાન રથ થરાદ એસટી ડેપો ખાતે રથ પહોંચતા જેમાં મુખ્ય મહેમાન તરીકે થરાદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ ઓઝા અને વિધાનસભા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ હાજાજી રાજપૂત હાજર રહ્યા હતા અજયભાઈ ઓઝા અને હાજા જી રાજપૂત દ્વારા રથમાં ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ થરાદ માં સફાઈ કામદારોનું અજયભાઈ ઓઝા અને હાજાજી રાજપુત સુરેશભાઈ સોની પીન્ટુભાઇ આચાર્ય દ્વારા સફાઈ કામદારોનું સાલ ઓઢાડી અને મીઠાઈ આપી સન્માન કરવામાં આવ્યું હતું સફાઈ અભિયાન રથ થરાદ એસટી ડેપોના મેનેજર મનુભાઈ અભાભાઈ રાણાજી દિનેશભાઈ સહિતના એસટી ડેપોના અધિકારીઓને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સફાઈ અભિયાન રથ માં અભિનય સાથે લોકો મા જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવાામાં આવ્યુંં
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઈંગ્લીશ દારૂ સાથે બે ઈસમો ઝડપાયા
ઈંગ્લીશ દારૂ સાથે બે ઈસમો ઝડપાયા
The Kerala Story Row: 'यह हमारे केरल की कहानी नहीं', फिल्म 'द केरल स्टोरी' पर भड़के कांग्रेस सांसद शशि थरूर
नई दिल्ली, फिल्म 'द केरल स्टोरी' पर विवाद थमने का नाम नहीं ले रहा है। अब फिल्म 'द केरल...
સાંતલપુરના બાવરડામાં વડાપ્રધાનના જન્મ દિવસ પર રંગોળી પુરાઈ
18 September 2022
રાધનપુરમાં ડો. કનુભાઈ પટેલ એ ગુજરાતના મુખ્યમંત્રીને લખ્યો પત્ર
રાધનપુરમાં ડો. કનુભાઈ પટેલ એ ગુજરાતના મુખ્યમંત્રીને લખ્યો પત્ર