ધાનેરા તાલુકાના વાછડાલ ગામે ઉમંગ મોલ અને બનાસ બેંકના એટીએમ નો બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું બનાસ ડેરી દ્વારા ગામડે ગામડે ઉમંગ મોલ બનાવાય છે જેથી પશુપાલકો લોકોને વ્યાજબી ભાવે અને ઉચ્ચ ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓ મળી રહે તે હેતુથી દરેક ગામમાં ઉમંગ મોલ બનાવાય છે જ્યારે પશુપાલકોના ખાતામાં સીધી રકમ આવે અન્ય કોઈ જગ્યાએ તેમને તકલીફ ન પડે અને દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના પૈસા સીધા તેમના ખાતામાં જાય તે હેતુથી બનાસ બેંકની દરેક ગામમાં શાખા નાખવાની યોજના છે જ્યારે મોટા ભાગના ગામડાઓમાં એટીએમ પણ કાર્યરત કરવાની બનાસ ડેરીની વ્યવસ્થા છે ત્યારે આજે ધાનેરાના વાછડા લગામે ઉમંગ મોલ અને એટીએમ નું લોકાર્પણ કરી અને આગામી સમયમાં આ વ્યવસ્થાને મજબૂત બનાવવા છે તેવું ચેરમેન શંકરભાઈ ચૌધરી એ જણાવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ભાઈ પાસેથી 2 વિદેશી દારૂના ક્વાર્ટર મળી આવ્યા..
વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ભાઈ પાસેથી 2 વિદેશી દારૂના ક્વાર્ટર મળી આવ્યા..
Terapanth Yuwak Parishad Kharupetia today organised Mega Blood Donation Drive at Kharupetia
Terapanth Yuwak Parishad Kharupetia today organised Mega Blood Donation Drive at Kharupetia
1962 વાનને સફળતાનાં પાંચ વર્ષ પૂરા થતા પશુ હોસ્પિટલ ખાતે ઉજવણી કરાઈ
1962 વાનને સફળતાનાં પાંચ વર્ષ પૂરા થતા પશુ હોસ્પિટલ ખાતે ઉજવણી કરાઈ
ट्रेन की चपेट में आने से युवक की मौत, 10 साल के बेटे को घर पर छोड़कर निकाला था, 5 साल पहले पैर खराब होने पर पत्नी छोड़ गई
इंदरगढ़ रेलवे स्टेशन पर रेलवे ट्रेक पर मिले शव की दो दिन बाद शिनाख्त हुई है। युवक सिकंदर (36)...
Wayanad Landslide Rescue Update: वायनाड में भयंकर तबाही, 8वें दिन भी सर्च ऑपरेशन जारी | Aaj Tak
Wayanad Landslide Rescue Update: वायनाड में भयंकर तबाही, 8वें दिन भी सर्च ऑपरेशन जारी | Aaj Tak