રાજકોટમાં નશાયુક્ત સીરપ મળી આવવાના મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા આ સીરપ મહારાષ્ટ્રના નંદુરબારની એક ફેક્ટરીમાં બનતું હોવાનું સામે આવ્યું હતું. જેથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે નંદુરબારની આ ફેક્ટરીમાં તપાસ કરતા 1.30 કરોડની કિંમતના નશાયુક્ત સીરપનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ સીરપ સાથે ફેક્ટરીને સીલ કરી દીધી છે અને આ મામલે 10 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રા ક્રોગેસ સમિતિ દ્વારા આવતીકાલે બંધનું એલાન
ધ્રાંગધ્રા ક્રોગેસ સમિતિ દ્વારા આવતીકાલે બંધનું એલાન
LIVE Cyclone Biparjoy: गुजरात की तरफ बढ़ रहा 'बिपरजॉय', केंद्र और राज्य सरकार अलर्ट; शाह ने की बैठक
Cyclone Biparjoy Live News Updates: चक्रवाती तूफान बिपरजॉय का महाराष्ट्र और गुजरात में असर देखने...
ગાંધી ના દેશ ગુજરાત માં દારૂ બંદી'તો આ શું નારિયળ પાણી છે.! આ ભૂવાનો જાદુ કે ચમત્કાર,મેરા ભારત મહાન
ગાંધી ના દેશ ગુજરાત માં દારૂ બંદી'તો આ શું નારિયળ પાણી છે.! આ ભૂવાનો જાદુ કે ચમત્કાર,મેરા ભારત મહાન
શિવસેના નેતા સંજય રાઉત ને ઇડીએ હિરસાત માં લીધા
શિવસેના નેતા સંજય રાઉત ની મુશ્કેલીઓ વધી, ઇડીએ સવારે તેમના ઘરે...