રાજકોટમાં નશાયુક્ત સીરપ મળી આવવાના મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા આ સીરપ મહારાષ્ટ્રના નંદુરબારની એક ફેક્ટરીમાં બનતું હોવાનું સામે આવ્યું હતું. જેથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે નંદુરબારની આ ફેક્ટરીમાં તપાસ કરતા 1.30 કરોડની કિંમતના નશાયુક્ત સીરપનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ સીરપ સાથે ફેક્ટરીને સીલ કરી દીધી છે અને આ મામલે 10 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદરના રાંટીલા ખાતે ભવ્ય મહોત્સવ યોજાશે
દિયોદર તાલુકા ના રાંટીલા નગરની પાવનધારા પર પ્રથમવાર ભવ્યતિથી ભવ્ય શ્રી સહસ્ત્રચંડી મહા યજ્ઞ નું...
દિલ્હીમાં દારૂની દુકાનો હજુ બંધ નહીં થાય, કેજરીવાલ સરકારે 30 સપ્ટેમ્બર સુધી લંબાવ્યું દારૂની દુકાનોના લાયસન્સ
દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં દેશી દારૂના વિક્રેતાઓના લાયસન્સને 30 સપ્ટેમ્બર સુધી બે મહિના...
Kolhapur : सासरच्या त्रासाला कंटाळून ‘भावपूर्ण श्रध्दांजली’ स्टेटस ठेवत तरुणाची आत्महत्या...BPN news
Kolhapur : सासरच्या त्रासाला कंटाळून ‘भावपूर्ण श्रध्दांजली’ स्टेटस ठेवत तरुणाची...
ડીસા એપીએમસી માર્કેટ પાસે દરજી સમાજના સમુહલગ્ન મહોત્સવ ઉજવાયો 16 નવદંપતી એ પ્રભુતામાં પગલાં પાડ્યાં
ડીસા એપીએમસી માર્કેટ પાસે દરજી સમાજના સમુહલગ્ન મહોત્સવ ઉજવાયો 16 નવદંપતી એ પ્રભુતામાં પગલાં પાડ્યાં