દિયોદર પડતર માગણી ને લઈ ફેર પ્રાઇઝ એસોસિયેશન દ્વારા આવેદન પત્ર પાઠવી રજુઆત કરી..સપ્ટેમ્બર મહિનામાં માં ગોડાઉન માંથી જથ્થો નહી ઉપાડવાની ચીમકી..દિયોદર તાલુકાના સસ્તા અનાજ ની દુકાન ના સંચાલકોએ પડતર પ્રશ્નો બાબતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને સરકાર દ્વારા સંચાલકોની માંગણી પૂરી કરવામાં નહીં આવે તો સપ્ટેમ્બરમાં માલ નહીં ઉપાડે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.વારંવાર માંગણી છતાં યોગ્ય હકારાત્મકતા પરિણામ નહીં મળતા આ સંચાલકો ગાંધીચિંધ્યા માર્ગે જવા માટે તેમજ મોંઘવારીમાં રાજ્ય લેવલના એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે તારીખ 1 ઓગસ્ટના રોજ મળેલ સાધારણ સભામાં સર્વોનુંમતે નક્કી થયા મુજબ આગામી સપ્ટેમ્બર 2023 નો જથ્થો ગુજરાતના કોઈપણ સસ્તા અનાજની દુકાનના સંચાલક દુકાને કાર્ડ ગ્રાહકોને વિતરણ માટે જથ્થો ઉપાડશે નહીં તેવું જાહેર કર્યું હતું જેને લઇ દિયોદરના સંચાલકોએ પણ સમર્થન આપી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી હતી કે સપ્ટેમ્બર 2023 નો જથ્થો ઉપાડશે કે દુકાને ઉતારશે નહીં દિયોદર મામલતદાર કચેરી ખાતે તાલુકા ભરના સસ્તા અનાજની દુકાનના સંચાલકો હાજર રહ્યા હતા અને ભારત માતા કી જય ના નારા લગાવી રજૂઆત કરતા નજરે પડ્યા હતા....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હળવદમાં ટ્રાફિકના નિયમો વિશે વાહનચાલકોને જાગૃત કરાયા
હળવદમાં ટ્રાફિકના નિયમો વિશે વાહનચાલકોને જાગૃત કરાયા
સમગ્ર રાજ્યમાં વધતા જતા અકસ્માતના બનાવોને...
नवीन बस सेवा सुरू झाल्याने नागरिकांनी केले स्वागत@india report
नवीन बस सेवा सुरू झाल्याने नागरिकांनी केले स्वागत@india report
पत्नी के साथ आपत्तिजनक दुष्कर्म किया पति।
जनपद आजमगढ़ में,पत्नी के साथ आपत्तिनजक दुष्कर्म किया पति।सूत्रों के मुताबिक जनपद आजमगढ़ में,दहेज की...
મહારાષ્ટ્ર અને બિહાર બાદ બંગાળમાં આવી રહ્યું છે પરિવર્તન, 6 મહિનામાં નવી TMC આવશે?
શું પશ્ચિમ બંગાળમાં નવું રાજકારણ થશે? કે પછી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસમાં મોટા ફેરફારો થવાના...
સેવાલીયા ચર્ચિત માટી ચોરી કૌભાંડ માં ખાણ ખનીજ ની કાર્યવાહી, પરંતુ માટી ચોરો પકડ થી દુર
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના પાલી ગ્રામપંચાયત સેવાલીયા પાસે આવેલ ઇન્દિરા નગરી વિસ્તાર પાસેની...