દિયોદર પડતર માગણી ને લઈ ફેર પ્રાઇઝ એસોસિયેશન દ્વારા આવેદન પત્ર પાઠવી રજુઆત કરી..સપ્ટેમ્બર મહિનામાં માં ગોડાઉન માંથી જથ્થો નહી ઉપાડવાની ચીમકી..દિયોદર તાલુકાના સસ્તા અનાજ ની દુકાન ના સંચાલકોએ પડતર પ્રશ્નો બાબતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને સરકાર દ્વારા સંચાલકોની માંગણી પૂરી કરવામાં નહીં આવે તો સપ્ટેમ્બરમાં માલ નહીં ઉપાડે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.વારંવાર માંગણી છતાં યોગ્ય હકારાત્મકતા પરિણામ નહીં મળતા આ સંચાલકો ગાંધીચિંધ્યા માર્ગે જવા માટે તેમજ મોંઘવારીમાં રાજ્ય લેવલના એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે તારીખ 1 ઓગસ્ટના રોજ મળેલ સાધારણ સભામાં સર્વોનુંમતે નક્કી થયા મુજબ આગામી સપ્ટેમ્બર 2023 નો જથ્થો ગુજરાતના કોઈપણ સસ્તા અનાજની દુકાનના સંચાલક દુકાને કાર્ડ ગ્રાહકોને વિતરણ માટે જથ્થો ઉપાડશે નહીં તેવું જાહેર કર્યું હતું જેને લઇ દિયોદરના સંચાલકોએ પણ સમર્થન આપી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી હતી કે સપ્ટેમ્બર 2023 નો જથ્થો ઉપાડશે કે દુકાને ઉતારશે નહીં દિયોદર મામલતદાર કચેરી ખાતે તાલુકા ભરના સસ્તા અનાજની દુકાનના સંચાલકો હાજર રહ્યા હતા અને ભારત માતા કી જય ના નારા લગાવી રજૂઆત કરતા નજરે પડ્યા હતા....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Migrants: क्यों हुई यूरोप में आने वाले प्रवासियों की तादाद तीन गुना?BBC Duniya with Vidit(BBC Hindi)
Migrants: क्यों हुई यूरोप में आने वाले प्रवासियों की तादाद तीन गुना?BBC Duniya with Vidit(BBC Hindi)
उप मुख्यमंत्री प्रेमचंद बैरवा से भाजपा नेता जैन ने की मुलाकात
बूंदी । भाजपा बूंदी जिला प्रवक्ता एवं जिला मीडिया संयोजक अनिल जैन तालेड़ा ने गुरुवार को जयपुर में...
મહીસાગર એલ.સી.બી પોલીસે સોનેલા પાસેથી કતલખાને લઇ જવાતા ગૌ વંશને બચાવ્યા
મહીસાગર જિલ્લામાં કતલખાને લઈ જવાતા ગૌવંશને એલસીબી પોલીસ દ્વારા બચાવી લેવાના બે બનાવો સામે આવ્યા...
ચૂંટણી જાહેર થતા જ મહેસાણાની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી, SSBની પાંચ કંપની તૈનાત, ફ્લેગ માર્ચ પણ યોજી
ગુજરાત વિધાનસભા ઇલેક્શનની તારીખો આજથી જાહેર થઈ ચૂકી છે. તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ...