દિયોદર પડતર માગણી ને લઈ ફેર પ્રાઇઝ એસોસિયેશન દ્વારા આવેદન પત્ર પાઠવી રજુઆત કરી..સપ્ટેમ્બર મહિનામાં માં ગોડાઉન માંથી જથ્થો નહી ઉપાડવાની ચીમકી..દિયોદર તાલુકાના સસ્તા અનાજ ની દુકાન ના સંચાલકોએ પડતર પ્રશ્નો બાબતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને સરકાર દ્વારા સંચાલકોની માંગણી પૂરી કરવામાં નહીં આવે તો સપ્ટેમ્બરમાં માલ નહીં ઉપાડે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.વારંવાર માંગણી છતાં યોગ્ય હકારાત્મકતા પરિણામ નહીં મળતા આ સંચાલકો ગાંધીચિંધ્યા માર્ગે જવા માટે તેમજ મોંઘવારીમાં રાજ્ય લેવલના એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે તારીખ 1 ઓગસ્ટના રોજ મળેલ સાધારણ સભામાં સર્વોનુંમતે નક્કી થયા મુજબ આગામી સપ્ટેમ્બર 2023 નો જથ્થો ગુજરાતના કોઈપણ સસ્તા અનાજની દુકાનના સંચાલક દુકાને કાર્ડ ગ્રાહકોને વિતરણ માટે જથ્થો ઉપાડશે નહીં તેવું જાહેર કર્યું હતું જેને લઇ દિયોદરના સંચાલકોએ પણ સમર્થન આપી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી હતી કે સપ્ટેમ્બર 2023 નો જથ્થો ઉપાડશે કે દુકાને ઉતારશે નહીં દિયોદર મામલતદાર કચેરી ખાતે તાલુકા ભરના સસ્તા અનાજની દુકાનના સંચાલકો હાજર રહ્યા હતા અને ભારત માતા કી જય ના નારા લગાવી રજૂઆત કરતા નજરે પડ્યા હતા....
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Mahua Moitra को लेकर Loksabha में हुआ जोरदार हंगामा, TMC ने जमकर की नारेबाजी | Aaj Tak News 
 
                      Mahua Moitra को लेकर Loksabha में हुआ जोरदार हंगामा, TMC ने जमकर की नारेबाजी | Aaj Tak News
                  
   મહિલા સાથે બનેલ બનાવ અંગે વકીલ Niraj Jain એ વિવિધ આક્ષેપો સાથે પ્રતિક્રિયા આપી 
 
                      મહિલા સાથે બનેલ બનાવ અંગે વકીલ Niraj Jain એ વિવિધ આક્ષેપો સાથે પ્રતિક્રિયા આપી
                  
   બનાસકાંઠામાં આગાહીના પગલે તંત્ર એલર્ટ બન્યું
 
 
                      દરિયાકાંઠાના વિસ્તારો સહિત ઉત્તર ગુજરાત પર હાલ બિપરજોય વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. આ...
                  
   'पहले केजरीवाल, फिर नीतीश... I.N.D.I.A की तीसरी बैठक में कई दल नहीं होंगे शामिल' BJP का विपक्ष पर तंज 
 
                      बीजेपी के राष्ट्रीय महासचिव दुष्यंत कुमार गौतम ने विपक्षी दलों के गठबंधन I.N.D.I.A पर निशाना साधा...
                  
   
  
  
  
   
  