દિયોદર પડતર માગણી ને લઈ ફેર પ્રાઇઝ એસોસિયેશન દ્વારા આવેદન પત્ર પાઠવી રજુઆત કરી..સપ્ટેમ્બર મહિનામાં માં ગોડાઉન માંથી જથ્થો નહી ઉપાડવાની ચીમકી..દિયોદર તાલુકાના સસ્તા અનાજ ની દુકાન ના સંચાલકોએ પડતર પ્રશ્નો બાબતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને સરકાર દ્વારા સંચાલકોની માંગણી પૂરી કરવામાં નહીં આવે તો સપ્ટેમ્બરમાં માલ નહીં ઉપાડે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.વારંવાર માંગણી છતાં યોગ્ય હકારાત્મકતા પરિણામ નહીં મળતા આ સંચાલકો ગાંધીચિંધ્યા માર્ગે જવા માટે તેમજ મોંઘવારીમાં રાજ્ય લેવલના એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે તારીખ 1 ઓગસ્ટના રોજ મળેલ સાધારણ સભામાં સર્વોનુંમતે નક્કી થયા મુજબ આગામી સપ્ટેમ્બર 2023 નો જથ્થો ગુજરાતના કોઈપણ સસ્તા અનાજની દુકાનના સંચાલક દુકાને કાર્ડ ગ્રાહકોને વિતરણ માટે જથ્થો ઉપાડશે નહીં તેવું જાહેર કર્યું હતું જેને લઇ દિયોદરના સંચાલકોએ પણ સમર્થન આપી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી હતી કે સપ્ટેમ્બર 2023 નો જથ્થો ઉપાડશે કે દુકાને ઉતારશે નહીં દિયોદર મામલતદાર કચેરી ખાતે તાલુકા ભરના સસ્તા અનાજની દુકાનના સંચાલકો હાજર રહ્યા હતા અને ભારત માતા કી જય ના નારા લગાવી રજૂઆત કરતા નજરે પડ્યા હતા....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar Politics: Lalan Singh के कमेंट पर भड़कीं Rabri Devi, कहा- मां और बीवी का सर्टिफिकेट दिखाएं
Bihar Politics: Lalan Singh के कमेंट पर भड़कीं Rabri Devi, कहा- मां और बीवी का सर्टिफिकेट दिखाएं
Breaking News: Bangladesh के साथ मैच से पहले Rohit Sharma को लेकर बड़ी खबर | Aaj Tak LIVE
Breaking News: Bangladesh के साथ मैच से पहले Rohit Sharma को लेकर बड़ी खबर | Aaj Tak LIVE
Paytm Downfall Reason: 2 दिन में 2 Lower Circuit, Stock का बुरा हाल Monday को भी रहेगा बरकरार?
Paytm Downfall Reason: 2 दिन में 2 Lower Circuit, Stock का बुरा हाल Monday को भी रहेगा बरकरार?
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચમાં અચાનક સાપ આવતા મેચ રોકવામાં આવી
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચમાં અચાનક સાપ આવતા મેચ રોકવામાં આવી
গহপুৰৰ নয়া ঘগৰা চাহবাগিছাত তিনি দিনীয়া কাৰ্যসূচীৰে উদযাপিত হৈছে দীপাৱলী, কালীপূজা
গহপুৰৰ নয়া ঘগৰাচাহবাগিছাত তিনি দিনীয়া কাৰ্যসূচীৰে উদযাপিত হৈছে দীপাৱলী,কালীপূজা। পুৱাৰে পৰা ভক্তৰ...