દિયોદર પડતર માગણી ને લઈ ફેર પ્રાઇઝ એસોસિયેશન દ્વારા આવેદન પત્ર પાઠવી રજુઆત કરી..સપ્ટેમ્બર મહિનામાં માં ગોડાઉન માંથી જથ્થો નહી ઉપાડવાની ચીમકી..દિયોદર તાલુકાના સસ્તા અનાજ ની દુકાન ના સંચાલકોએ પડતર પ્રશ્નો બાબતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને સરકાર દ્વારા સંચાલકોની માંગણી પૂરી કરવામાં નહીં આવે તો સપ્ટેમ્બરમાં માલ નહીં ઉપાડે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.વારંવાર માંગણી છતાં યોગ્ય હકારાત્મકતા પરિણામ નહીં મળતા આ સંચાલકો ગાંધીચિંધ્યા માર્ગે જવા માટે તેમજ મોંઘવારીમાં રાજ્ય લેવલના એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે તારીખ 1 ઓગસ્ટના રોજ મળેલ સાધારણ સભામાં સર્વોનુંમતે નક્કી થયા મુજબ આગામી સપ્ટેમ્બર 2023 નો જથ્થો ગુજરાતના કોઈપણ સસ્તા અનાજની દુકાનના સંચાલક દુકાને કાર્ડ ગ્રાહકોને વિતરણ માટે જથ્થો ઉપાડશે નહીં તેવું જાહેર કર્યું હતું જેને લઇ દિયોદરના સંચાલકોએ પણ સમર્થન આપી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી હતી કે સપ્ટેમ્બર 2023 નો જથ્થો ઉપાડશે કે દુકાને ઉતારશે નહીં દિયોદર મામલતદાર કચેરી ખાતે તાલુકા ભરના સસ્તા અનાજની દુકાનના સંચાલકો હાજર રહ્યા હતા અને ભારત માતા કી જય ના નારા લગાવી રજૂઆત કરતા નજરે પડ્યા હતા....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આશા વર્કરો દ્વારા મહુવા પ્રાંત અધિકારી શ્રી આવેદનપત્ર
આશા વર્કરો દ્વારા મહુવા પ્રાંત અધિકારી શ્રી આવેદનપત્ર
કચ્છના નાના રણમાં મીઠુ પકવતા અગરિયાઓ એ પ્રાથના કરી
કચ્છના નાના રણમાં મીઠુ પકવતા અગરિયાઓ એ પ્રાથના કરી
ৰহা কেন্দুগুৰি শিলগোঁসাই সাৰ্বজনীন দৌল মন্দিৰ ত দুই দিনীয়া দৌলযাত্ৰা উৎসৱ।
ৰহা সৰাগাঁও কেন্দুগুৰি শিলগোঁসাই সাৰ্বজনীন দৌলযাত্ৰা উৎসৱ আৰু পশ্চিম শালমাৰা, পূব সৰাগাঁও,ববৰাআটি...
Redmi Note 14 series को लेकर जल्द खत्म होगा इंतजार, 26 सितंबर को लॉन्च होंगे नए स्मार्टफोन
रेडमी अपनी मच अवेटेड Redmi Note 14 series को लॉन्च करने जा रहा है। कंपनी ने इस अपकमिंग सीरीज...