દિયોદર પડતર માગણી ને લઈ ફેર પ્રાઇઝ એસોસિયેશન દ્વારા આવેદન પત્ર પાઠવી રજુઆત કરી..સપ્ટેમ્બર મહિનામાં માં ગોડાઉન માંથી જથ્થો નહી ઉપાડવાની ચીમકી..દિયોદર તાલુકાના સસ્તા અનાજ ની દુકાન ના સંચાલકોએ પડતર પ્રશ્નો બાબતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને સરકાર દ્વારા સંચાલકોની માંગણી પૂરી કરવામાં નહીં આવે તો સપ્ટેમ્બરમાં માલ નહીં ઉપાડે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.વારંવાર માંગણી છતાં યોગ્ય હકારાત્મકતા પરિણામ નહીં મળતા આ સંચાલકો ગાંધીચિંધ્યા માર્ગે જવા માટે તેમજ મોંઘવારીમાં રાજ્ય લેવલના એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે તારીખ 1 ઓગસ્ટના રોજ મળેલ સાધારણ સભામાં સર્વોનુંમતે નક્કી થયા મુજબ આગામી સપ્ટેમ્બર 2023 નો જથ્થો ગુજરાતના કોઈપણ સસ્તા અનાજની દુકાનના સંચાલક દુકાને કાર્ડ ગ્રાહકોને વિતરણ માટે જથ્થો ઉપાડશે નહીં તેવું જાહેર કર્યું હતું જેને લઇ દિયોદરના સંચાલકોએ પણ સમર્થન આપી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી હતી કે સપ્ટેમ્બર 2023 નો જથ્થો ઉપાડશે કે દુકાને ઉતારશે નહીં દિયોદર મામલતદાર કચેરી ખાતે તાલુકા ભરના સસ્તા અનાજની દુકાનના સંચાલકો હાજર રહ્યા હતા અને ભારત માતા કી જય ના નારા લગાવી રજૂઆત કરતા નજરે પડ્યા હતા....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Degree Row: मानहानि मामले में केजरीवाल को झटका, हाईकोर्ट के बाद SC ने भी खारिज की याचिका
PM Degree Row मुख्यमंत्री अरविंद केजरीवाल को सुप्रीम कोर्ट से झटका लगा है। गुजरात यूनिवर्सिटी...
Cabinet Minister Shri Pralhad Joshi to inaugurate 'Windergy India 2025' in Chennai
Windergy India 2025: India's only trade fair and conference dedicated to the wind energy turn...
અમદાવાદ : Aapના ગોપાલ ઇટાલિયા નું મીડિયા પત્રકાર ને જવાબ આપતા કહ્યું કે.. @social_media_sandesh sms
અમદાવાદ : Aapના ગોપાલ ઇટાલિયા નું મીડિયા પત્રકાર ને જવાબ આપતા કહ્યું કે.. @social_media_sandesh sms
વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં નાસિકથી ડુપ્લીકેટ નોટ નાખવાનું કૌભાંડ
વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં નાસિકથી ડુપ્લીકેટ નોટ નાખવાનું કૌભાંડ
पंचायत आजतक में पूर्व सीएम रमन सिंह ने भूपेश बघेल सरकार को ED और CID की सरकार क्यों कहा?
पंचायत आजतक में पूर्व सीएम रमन सिंह ने भूपेश बघेल सरकार को ED और CID की सरकार क्यों कहा?