(રાહુલ પ્રજાપતિ) ખેડ હાઈસ્કૂલના માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે સેવા આપનાર હસમુખભાઈ બી.પટેલની સાબરકાંઠા જિલ્લાના માધ્યમિક વિભાગમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે. હાલમાં તેઓ આચાર્ય તરીકે નાંદોજ હાઇસ્કુલ, નાંદોજ, તા. ભિલોડામાં આચાર્ય તરીકે પસંદગી પામ્યા છે. તેઓ શિક્ષણ યાત્રામાં કાર્યકાળ દરમિયાન ગુજરાતી વિષયમાં તજજ્ઞ (RP, KRP) બાયસેગમાં ઓનલાઇન લેશન, દીક્ષા QR કોડમાં કામગીરી ,સર્વે શિક્ષા માં ધો-9-10માં પુસ્તકમાં લેખક તરીકે અને સ્ટેટ રિસોર્સ ગ્રુપ વગેરે જગ્યા એ ઉત્તમ કામગીરીના ફલિતાર્થ રૂપે આજે શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી બદલ તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अंतराष्ट्रीय वैश्य महासम्मेलन का लहरिया महोत्सव संपन्न
बून्दी ।सावन मास में अन्तर्राष्ट्रीय वैश्य महासम्मेलन महिला शाखा द्वारा लहरिया...
#Dahod | દેવગઢબારિયા વિધાનસભામાં એનસીપીના ઉમેદવારે નામાંકન પત્ર ભર્યું | Divyang News
#Dahod | દેવગઢબારિયા વિધાનસભામાં એનસીપીના ઉમેદવારે નામાંકન પત્ર ભર્યું | Divyang News
ভেৰুৱা উচ্চ মাধ্যমিক বিদ্যালয়ৰ বিদ্যালয় সপ্তাহ আৰু বাৰ্ষিক বঁটা বিতৰণী সভা সম্পন্ন
পশ্চিম দৰঙৰ ভেৰুৱা উচ্চ মাধ্যমিক বিদ্যালয়ৰ বিদ্যালয় সপ্তাহ উপলক্ষে আয়োজন কৰা বাৰ্ষিক বটাঁ বিতৰণী...
टीवी के जाने-माने एक्टर नितिन चौहान का निधन:को-स्टार का दावा एक्टर ने की आत्महत्या,
टेलीविजन इंडस्ट्री के जाने-माने एक्टर नितिन चौहान का निधन हो चुका है। 35 साल के एक्टर की मौत की...
સીટી બસ નો સમય સવારે 6 થી 9 નો કરવા માટે સામાજિક કાર્યકર દ્વારા તંત્ર ને રજૂઆત.
સીટી બસ નો સમય સવારે 6 થી 9 નો કરવા માટે સામાજિક કાર્યકર દ્વારા તંત્ર ને રજૂઆત.