પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની આશંકામાં પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. કપોદ્રા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ નગરમાં 46 વર્ષીય મુકેશ પ્રસાદ રામ પરિવાર સાથે રહેતા હતા. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં પત્ની સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ಶಿಕ್ಷಣವನ್ನು ಉಚಿತವಾಗಿ ಕೊಡಬೇಕೆಂದು ಸಿ.ಎಂ ಶಾಬಾಜ್ ಖಾನ್ ಒತ್ತಾಯಿದರು.
ನವೆಂಬರ್ 30, 2023
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ಯಂಗ್ ಸ್ಟರ್ ಎಂಪವರ್ಮೆಂಟ್ ಪಾರ್ಟಿ' ಸದಸ್ಯರು...
અમદાવાદમાં મ્યુ. દ્વારા વિરાટનગર, નિકોલ, વસ્ત્રાલ વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા પરના દબાણ, જંક્શન પરના દબાણ,...
દાંતા તાલુકાના પત્રકાર પર કરવામાં આવેલા હુમલાખોરે જાહેરમા માફી માંગી
બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકાના એક ખાનગી ચેનલમાં રિપોર્ટર તરીકે કામ કરતા પત્રકાર ને મેરી...
#LRD 2018 ની ભરતી માં 20% તમામ બહેનો અને ભાઇઓ ને ઓર્ડર આપવા માટે રામધૂન નો કાર્યક્રમ
#LRD 2018 ની ભરતી માં 20% તમામ બહેનો અને ભાઇઓ ને ઓર્ડર આપવા માટે આ મૂંગી સરકાર ના સાંભળતા રામધૂન...
मतदार ओळखपत्र आधार लिंक 100% काम केलेल्या तीन शिक्षकांचा अपर जिल्हाधिकारी यांच्या हस्ते सन्मान
तालुक्यातील मतदार ओळखपत्र आधार प्रणालीशी 100% काम केल्यामुळे पांडुरंग बोरगावकर अपर जिल्हाधिकारी...