પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની આશંકામાં પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. કપોદ્રા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ નગરમાં 46 વર્ષીય મુકેશ પ્રસાદ રામ પરિવાર સાથે રહેતા હતા. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં પત્ની સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટમાં ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો
#buletinindia #gujarat #rajkot
Business News |Futures & Option के जरिए किन Stocks में आज खरीदारी का बन रहा मौका? | Futures Express
Business News |Futures & Option के जरिए किन Stocks में आज खरीदारी का बन रहा मौका? | Futures...
लातूरच्या उदगीरमध्ये मुस्लिम आरक्षणासाठी भारतीय दलित पॅंथरचे आमरण उपोषण
लातूरच्या उदगीरमध्ये मुस्लिम आरक्षणासाठी भारतीय दलित पॅंथरचे आमरण उपोषण
તળાજા પંથકમાં મતદારોમાં ભારે ઉત્સાહ પરંતુ પાંખું મતદાન
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ૧૦૦- તળાજા વિધાનસભા મતિસ્તારમાં સમાવિષ્ટ ૫૦ આજુબાજુ નોંધાયું...