પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની આશંકામાં પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. કપોદ્રા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ નગરમાં 46 વર્ષીય મુકેશ પ્રસાદ રામ પરિવાર સાથે રહેતા હતા. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં પત્ની સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দেৰগাঁৱস্থিত আৰক্ষী প্ৰশিক্ষণ মহাবিদ্যালয়ত UB Constable প্ৰশিক্ষার্থী সকলৰ সৈতে মত বিনিময় অনুষ্ঠানত অংশ গ্ৰহণ কৰিলে হিমা দাসে
Slug:-- Hema Das at Dergaon PTC Stadium.
Date- 31/08/22
দেৰগাঁও আৰক্ষী প্ৰশিক্ষণ...
PM Modi-Xi Jinping Meeting: चीन के राष्ट्रपति Xi Jinping से आज मुलाकात करेंगे PM Modi | Aaj Tak
PM Modi-Xi Jinping Meeting: चीन के राष्ट्रपति Xi Jinping से आज मुलाकात करेंगे PM Modi | Aaj Tak
ಭೋವಿ ಸಮಾಜದ ನಿಯೋಗದ ಸದಸ್ಯರು ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರನ್ನು ಭೇಟಿಮಾಡಿದರು.
ಕನ್ನಡ ಮತ್ತು ಸಂಸ್ಕೃತಿ ಹಾಗೂ ಹಿಂದುಳಿದ ವರ್ಗಗಳ ಸಚಿವರಾದ ಶಿವರಾಜ್ ತಂಗಡಗಿ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಭೋವಿ ಸಮಾಜದ...
૮ પરીવારના રાજગરીયા નેસની મુલાકાત:- માલધારી સમાજના જીવનનો ચિતાર
૮ પરીવારના રાજગરીયા નેસની મુલાકાત:- માલધારી સમાજના જીવનનો ચિતાર