પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની આશંકામાં પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. કપોદ્રા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ નગરમાં 46 વર્ષીય મુકેશ પ્રસાદ રામ પરિવાર સાથે રહેતા હતા. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં પત્ની સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वाईट हेतूने पाकिस्तान झिंदाबादचे नारे देणार्यांना सोडणार नाही |नागपूर|उपमुख्यमंत्री देवेंद्र फडणवीस
वाईट हेतूने पाकिस्तान झिंदाबादचे नारे देणार्यांना सोडणार नाही |नागपूर|उपमुख्यमंत्री देवेंद्र...
'वह आरोपों से इनकार करेंगे और सरकार उन्हें...', अडानी मामले में राहुल गांधी ने केंद्र पर साधा निशाना
कांग्रेस सांसद और लोकसभा में विपक्ष के नेता राहुल गांधी ने बुधवार को कहा कि अडानी समूह उद्योगपति...
फोन की स्टोरेज भरने की ये भी एक वजह, हर दूसरा Smartphone यूजर कर रहा है ये गलती
How to Auto-delete OTP messages स्टोरेज फुल होने की वजह फोन में मौजूद ऐप्स फाइल्स फोटो-वीडियो...
जस्टिस उदय उमेश ललित के 49 वें मुख्य न्यायाधीश पद के शपथ ग्रहण की साक्षी बन रही हैं परिवार की चार पीढियां
भारतीय शास्त्रों में शनि को न्याय का ग्रह देव माना गया है. शनिवार को ही सुप्रीम कोर्ट के इतिहास...
ಬೆಂಗಳೂರು-ಮೈಸೂರು ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ವೇನಲ್ಲಿ ಭೀಕರ ಅಪಘಾತ: ಮೂವರ ಸಾವು
ಬೆಂಗಳೂರು-ಮೈಸೂರು ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ವೇನಲ್ಲಿ ಎರಡು ಕಾರುಗಳ ನಡುವೆ ಭೀಕರ ಅಪಘಾತ ಸಂಭವಿಸಿದೆ. ಮಂಡ್ಯ...