પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની આશંકામાં પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. કપોદ્રા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ નગરમાં 46 વર્ષીય મુકેશ પ્રસાદ રામ પરિવાર સાથે રહેતા હતા. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં પત્ની સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
|| ગેનીબેન ઠાકોરનો ચૂંટણી પ્રચાર ગંભીરપુરા ગ્રામજનો સાથે ||#viralvideo #breakingnews#genibenthakor
|| ગેનીબેન ઠાકોરનો ચૂંટણી પ્રચાર ગંભીરપુરા ગ્રામજનો સાથે ||#viralvideo #breakingnews#genibenthakor
જબલપુર મંડળમાં નોન ઈન્ટરલોકીંગ કાર્યને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો બદલાયેલા રૂટથી દોડશે.
જબલપુર મંડળમાં નોન ઈન્ટરલોકીંગ કાર્યને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો બદલાયેલા રૂટથી દોડશે.
પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં લોકોના ટોળા એકત્રથતા પોલીસ દોડી ગઈ:એસપી દ્વારા લોકોને શાંતિ રાખવા અપીલ
પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં લોકોના ટોળા એકત્રથતા પોલીસ દોડી ગઈ:એસપી દ્વારા લોકોને શાંતિ રાખવા અપીલ
MCN NEWS| पेडेंफळ येथील रस्त्यांचे काम निकृष्ट दर्जाचे नागरिकांचा आरोप
MCN NEWS| पेडेंफळ येथील रस्त्यांचे काम निकृष्ट दर्जाचे नागरिकांचा आरोप