પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની આશંકામાં પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. કપોદ્રા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ નગરમાં 46 વર્ષીય મુકેશ પ્રસાદ રામ પરિવાર સાથે રહેતા હતા. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં પત્ની સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজাদী কা মহোৎসৱৰ অংশ হিচাপে অ'এনজিচি অসম সম্পদৰ চিএছআৰ আৰু চিকিৎসা বিভাগৰ বিনামূলীয়া চিকিৎসা শিবিৰ
আজাদী কা অমৃত মহোৎসৱৰ অংশ হিচাপে অ'এনজিচি অসম সম্পদৰ চিএছআৰ আৰু চিকিৎসা বিভাগৰ দ্বাৰা চফ্ৰাইৰ...
NEET Paper Leak: नीट पेपर लीक में बड़ा खुलासा, छात्रों को सुनसान जगह रखकर जवाब रटवाए | Bihar
NEET Paper Leak: नीट पेपर लीक में बड़ा खुलासा, छात्रों को सुनसान जगह रखकर जवाब रटवाए | Bihar
ઝાલોદ તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા લાંચ લેતા ACB એ રંગે હાથ ઝડપી પાડ્યો || સબંધ ભારત ન્યૂઝ ||
ઝાલોદ તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા લાંચ લેતા ACB એ રંગે હાથ ઝડપી પાડ્યો || સબંધ ભારત ન્યૂઝ ||
विश्वविद्यालय की टॉपर छात्र का किया सम्मान
विश्वविद्यालय टॉपर छात्रा का किया सम्मान
श्रीमाधोपुर
कस्बे के महात्मा गाँधी पीजी कॉलेज,...