પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની આશંકામાં પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. કપોદ્રા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ નગરમાં 46 વર્ષીય મુકેશ પ્રસાદ રામ પરિવાર સાથે રહેતા હતા. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં પત્ની સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત યુનિવર્સિટી મારામારીનો મામલો , યુનિવર્સિટીમાં ગરબાને લઈ થયો હતો વિવાદ
ગુજરાત યુનિવર્સિટી મારામારીનો મામલો , યુનિવર્સિટીમાં ગરબાને લઈ થયો હતો વિવાદ
Amit Shah: कर्नाटक में बोले अमित शाह- राज्य में खत्म किया मुस्लिम आरक्षण, भाजपा सरकार को वोट बैंक का लालच नहीं
केन्द्रीय गृह मंत्री अमित शाह कर्नाटक विधानसभा चुनाव को लेकर कर्नाटक के दौरे पर हैं। कर्नाटक के...
Maharashtra Election: PM Modi Chimur में विपक्ष पर जमकर बरसे, जानें क्या कहा? सुनिए बयान | Aaj Tak
Maharashtra Election: PM Modi Chimur में विपक्ष पर जमकर बरसे, जानें क्या कहा? सुनिए बयान | Aaj Tak
Apple iPhone 16 लाइनअप को आज से बुक कर पाएंगे यूजर्स, जानें कीमत, सेल डेट और प्री-ऑर्डर डिटेल्स
Apple की लेटेस्ट iPhone 16 लाइनअप के प्री-ऑर्डर आज से शुरू हो रहे हैं। इस सीरीज के चार मॉडल...
ASIA JEWELS SHOWCASE OF FINE JEWELLERY
ASIA JEWELS SHOWCASE OF FINE JEWELLERY