પરિવારના જણાવ્યા પ્રમાણે, ટુનટુન ગોરને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. હાર્ટ એટેકથી મોતની આશંકામાં પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઘરના મોભીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. કપોદ્રા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ નગરમાં 46 વર્ષીય મુકેશ પ્રસાદ રામ પરિવાર સાથે રહેતા હતા. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં પત્ની સિવિલ હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘરના મોભીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  NDA में शामिल होने पर Jayant का बयान, कहा 'हम लोगों के लिए कुछ अच्छा करना चाहते हैं' | Aaj Tak 
 
                      NDA में शामिल होने पर Jayant का बयान, कहा 'हम लोगों के लिए कुछ अच्छा करना चाहते हैं' | Aaj Tak
                  
   राइजिंग राजस्थान,ऊर्जा विभाग में 6.50 लाख करोड़ के MOU हुए:सीएम बोले- पानी की कमी थी, हमने ईआरसीपी, यमुना जल समझौता जैसे बड़े काम किए 
 
                      जयपुर के होटल मैरियट में आज राइजिंग राजस्थान ग्लोबल इन्वेस्टमेंट समिट 2024 के तहत ऊर्जा विभाग की...
                  
   વડગામ : બાવલચુડી પ્રાથમિક શાળાના વય નિવૃત થતા શિક્ષક દલપતભાઈ ડી. સોલંકીનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો… 
 
                      વડગામ : બાવલચુડી પ્રાથમિક શાળાના વય નિવૃત થતા શિક્ષક દલપતભાઈ ડી. સોલંકીનો ભવ્ય વિદાય સમારંભ...
                  
   थाना अमानगंज परिसर में आगामी त्योहारों को दृष्टिगत रखते हुए संपन्न हुई शांति समिति की बैठक 
 
                      थाना अमानगंज परिसर में आगामी त्योहारों को दृष्टिगत रखते हुए संपन्न हुई शांति समिति की बैठक...
                  
   
  
  
  
   
  